1. Home
  2. Tag "Hardip sinh puri"

દેશમાં વર્ષ 2030 સુધીમાં 169 શહેરોમાં માર્ગો ઉપર ઈ-બસ દોડતી હશે

નવી દિલ્હીઃ વર્ષ 2030 સુધીમાં દેશના 169 શહેરોમાં ઈ-બસ દોડશે. આ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ કુલ 57 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે. આ સિવાય મેટ્રો અને ઇવી ચાર્જિંગ સ્ટેશનનો પણ પ્રચાર કરવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના વિશેષ અધિકારી જયદીપે જણાવ્યું હતું કે શુક્રવારથી શરૂ થનારી ત્રણ […]

અનરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સેન્ટરના નિર્માણ કાર્યનો આજથી આરંભ – કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરીએ કર્યો શિલાન્યાસ

અમરનાથ યાત્રી નિવાસ અને મેનેજમેન્ટ સ્નેટ્રના કાર્યનો આરંભ આજરોજ મંગળવારે કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ શ્રીનગરઃ- કેન્દ્રની સરકાર સતત યાત્રીઓને અનેક સુવિધાઓ પુરી પાડી રહી છે. ચારધામ યાત્રા હોય કે પછી અમરનાથની યાત્રા હોય કે પછી દેશના કોઈ પણ ઘાર્મિક સ્થાનની યાત્રા હોય સરકાર સતત યાત્રીઓ માટે અવનવી સુવિધાઓ વિકસાવી રહી છએ,જેથી કરીને યાત્રીઓને પોતાની યાત્રા […]

જનતાને ઊર્જા પ્રદાન કરાવવી સરકારનું કર્તવ્ય ,કોઈએ રશિયા પાસેથી તેલ ખરીદવા મનાઈ નથી કરી, જ્યાંથી મળશે ત્યાથી ખરીદશું – મંત્રી હરદિપ સિંહ પુરી

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી એ અમેરિકી ઊર્જા સચિવ સાથે કરી બેઠક  કહ્યું  ‘રશિયા પાસેથી તેલ ખરીદવા અમને કોઈને ના નથી કહ્યું’ દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ અમેરિકાના ઊર્જા  સવિચ જેનિફર ગ્રાનહોમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી તે દરમિયાન રશિયા પાસેથી તેલની ખરીદી કરવા બાબતે અમેરિકાએ […]

હરદીપસિંહ પુરીએ વ્યક્ત કર્યો આશાવાદ, આગામી 26 જાન્યુઆરીની પરેડ નવા સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ પર થશે

સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુનું પુર્નવિકાસ કામ અઢી મહિનામાં પૂર્ણ થશે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આશાવાદ વ્યક્ત કર્યો આગામી વર્ષે 26 જાન્યુઆરીની પરેડ નવા સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ પર થશે: હરદીપસિંહ પુરી નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુનું પુર્નવિકાસ કામ અઢી મહિનામાં પૂર્ણ થઇ જશે. […]

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર જાણો નવા પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું?

પેટ્રોલિયમ મંત્રી તરીકે હરદીપ સિંહ પુરીએ કાર્યભાર સંભાળ્યો પેટ્રોલ ડિઝલના વધતા ભાવ અંગે તેઓને સવાલ પૂછાયો તેઓએ કહ્યું કે હજુ આ મામલો સમજ્યા બાદ નિર્ણય લેવાશે નવી દિલ્હી: કેબિનેટના વિસ્તરણ બાદ હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આ પહેલા ધર્મેન્દ્ર પ્રધાનની પાસે આ મંત્રાલય હતું. પુરીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. એક રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code