1. Home
  2. Tag "hariyana"

હરિયાણાઃ સ્કૂલ બસ પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં 6 બાળકોના મોત

નવી દિલ્હીઃ હરિયાણામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસને અકસ્માત નડતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. માર્ગ અકસ્માતની આ ઘટનામાં 6 બાળકોના કરૂણ મોત થયાં હતા. જ્યારે 15થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હરિયાણામાં મહેન્દ્રગઢના કનિનાના ઉન્હાની ગામ પાસે એક સ્કૂલ બસ પલટી જતાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં […]

હરિયાણા ટેક્સટાઇલ અને એપરલ ઉદ્યોગમાં પોતાનું મોટું નામ રોશન કરી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલવે અને પર્યટન સાથે સંબંધિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ બહાદૂરોની રેવાડીની ભૂમિને શ્રદ્ધાંજલિ […]

હરિયાણા-દિલ્હીના શહેર/નગર વચ્ચેની બસ સેવાઓ નું સંચાલન EV/CNG/BS-6 બસોના માધ્યમથી કરાશે

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ની અંદર કાર્યદક્ષ અને સ્વચ્છ જાહેર પરિવહન સેવાઓને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે એનસીઆર અને એની આસપાસનાં વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (સીએક્યુએમ)એ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ (યુપી)ની રાજ્ય સરકારોને દિલ્હી અને એનસીઆરમાં અન્ય શહેરો/નગરોને સેવા આપતી આંતર-શહેર/આંતર-રાજ્ય બસ સેવાઓનાં સંબંધમાં લક્ષિત સમયમર્યાદાનો કડક અમલ કરવા સૂચના આપી છે. રાજ્યો માટે લક્ષિત સમયમર્યાદા […]

હરિયાણાના નૂહમાં બ્રજમંડલ યાત્રાને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, આજે શાળા કોલેજ અને બેંકો પણ બંઘ

દિલ્હીઃ-  હરિયાણામાં અગાઉ હિંસા ભડકી હતી જેને લઈને અનેક લોકોના મોત પણ થયા હતા ત્યાર બાદ આજરોજ સોમવારે  વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા  બ્રજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત બાદ વહીવટીતંત્ર એલર્ટ પર  જોવા મળ્યું છે.આ સાથે જ રાજસ્થાનની સરહદો ઉપરાંત પલવલ, ફરીદાબાદ, ગુરુગ્રામ, તિજારા અને ભરતપુરથી આવતા લોકો પર ખાસ નજર રાખવા માટે પોલીસે સરહદ પર દેખરેખ […]

હરિયાણામાં હિંસાના 13 દિવસ બાદ આજે ઈન્ટરનેટ સેવાનો આરંભ કરાયો

દિલ્હીઃ- હરિયાણામાં 2 જી ઓગસ્ટના રોજ ઘાર્મિક સરઘસ દરમિયાન પત્થરમારો થવાની ઘટના બની હતી જે હિંસામાં પરિણામી હતી જેની અસર આજુ બાજુના અનેક જીલ્લાઓ પર જોવા મળી હતી ત્યારે બાદ સતર્કતાના ભાગ રુપે ખોટી અફવાઓ અને માહિતીને રોકવા રાજ્યમાં ઈન્ટરનેચસેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હરિયાણામાં 13 દિવસના લાંબા સમય ગાળા બાદ આજ રોજ 14 […]

હરિયાણાના હિંસાગ્રસ્ત નૂહમાં 13 ઓગસ્ટ સુઘી ઈન્ટરનેટ પર પ્રતિબંઘ યથાવત

દિલ્હીઃ- હરિયાણામાં એક ઘાર્મિક સરઘસ દરમિયાન પત્થર મારાની ઘટના બાદ હિંસા ઉપડી હતી જે ઘીરે ઘીરે અનેક જીલ્લાઓ સુઘી પહોંચી હતી,જેને જોતા સમગ્ર પોલીસ સતર્ક બની હતી અને તાત્કાલિક આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંઘી કાર્યવાહી પણ કરવામાં આવી હતી આ સહીત ખોટી અફવાઓ ન ફેલાય તે માટે ઈન્ટરનેટની સેવાઓ બંઘ કરવામાં આવી હતી. ત્યારે હવે ન […]

હરિયાણાના નૂહમાં થયેલી હિંસાના 2 આરોપીઓ અને પોલીસ વચ્ચે અથડામણ,અન્ય એક આરોપી ગોળી વાગતા ઈજાગ્રસ્ત

નૂહઃ- હરિયાણાના નૂહમાં હિંસા ફાટી નીકળી હતી જ્યારે ઘાર્મિક સરઘસ દરમિયાન પત્થરમારાની ઘટના બની ત્યાર બાદ તે હિંસા આજુબાજુના જીલ્લાઓમાં પણ જોવા મળી હતી જો કે આ મામલે તાત્કાલિક કાર્.વાહી પણ શરુ કરવામાં આવી હતી જેમાં કેટલાક આરોપીઓ પણ ઝડપાયા હતા ત્યારે હવે આ હિંસા સાથે જોડાયેલા આરોપીઓને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. […]

હરિયાણાના નૂહમાં થયેલી હિંસામાં કાર્યવાહી તેજ બની – અત્યાર સુઘી 200થી વધુ લોકોની ઘરપકડ, 100થી પણ વધુ લકો સામે નોંધાઈ ફરિયાદ

નૂહઃ- હરિયાણાના નૂહમાં ઘાર્મિક સરઘસમાં પત્થર મારો કરવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી ત્યાર બાદ આ હિંસા આજુબાજુ અનેક જીલ્લાઓ સુધી પહોંચી હતી જેને જોતા સરકારે ઈન્ટરનેટ પર પમ પ્રતિબંઘ મૂક્યો હતો જો કે હવે સરકારની કાર્યવાહી આ બબાતે તેજ બની છે અનેક લોકોની ઓળખ કરીને તેઓની ઘરપકડ કરવામાં આવી રહી છે તો બીજી […]

નૂહમાં હિંસા બાદ સરકાર એકર્શન મોડમાં, હવે મેવાતમાં રેપિડ એક્શન ફોર્સનું કેન્દ્ર બનાવાશે

નૂહઃ- હરિયાણામાં ચાલી રહેલી હિંસાને લઈને સરકાર સતર્ક બની છે,વિતેલા દિવસે ભડકાઉ પોસ્ટને લઈને પહેલી ફરીયાદ પણ નોંધી છે આ સાથે જ ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે ત્યારે હવે  હરિયાણાના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે કહ્યું છે કે નુહમાં સાયબર પોલીસ સ્ટેશન પરનો હુમલો દેશ અને રાજ્યની સુરક્ષા પર મોટો હુમલો છે […]

હરિયાણા હિંસા મામલે ભડકાઉ પોસ્ટને લઈને પ્રથમ ફરીયાદ નોંધાઈ, સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવા સમિતિનું ગઠન કરાયું

નૂહ – હરિયાણાના નૂહમાં ઘઆર્મિક સરઘસ કાઢવા પર પત્થર મારો કરવામાં આલવ્યો હતો અને ત્યાર બાદ હિંસા ફઆટી નીકળી હતી ત્યારથી પોલીસ સતર્ક છે અનેક જગ્યાઓ પર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે તો ખાસ તમામ સ્થળઓ એ નજર રાખવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટનાની શરુઆત 31 જુલાઈએ હરિયાણાના નૂહથી થી ત્યાર બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code