1. Home
  2. Tag "Harsh Vardhan Shringla"

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા આજથી શ્રીલંકાની મુલાકાતે,દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન   

વિદેશ સચિવ આજથી શ્રીલંકાની મુલાકાતે હર્ષવર્ધન શ્રૃંગલા 4 દિવસના પ્રવાસ પર દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન    દિલ્હી:વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા 2 ઓક્ટોબરે એટલે આજે શ્રીલંકાની મુલાકાત લેશે.તેની આ ચાર દિવસીય યાત્રા શ્રીલંકાના વિદેશ સચિવ એડમિરલ પ્રો. જયનાથ કોલમ્બેઝના આમંત્રણથી જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ સચિવની મુલાકાત પરસ્પર હિતના તમામ […]

ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલા અમેરિકાના ઉપસચિવને મળ્યા, અફઘાનિસ્તાન સહિત આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા

ભારતના વિદેશ સચિવ અમેરિકાના ઉપસચિવને મળ્યા હર્ષવર્ધન શ્રંગલા અમેરિકાના ઉપસચિવને મળ્યા અફઘાનિસ્તાન સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા દિલ્હી :ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાએ ગુરુવારે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી વેંડી શેરમન સાથે મુલાકાત કરી. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા પ્રકરણ પર સતત સંકલન પર ચર્ચા થઈ. આ સિવાય ક્વાડ દ્વારા ઇન્ડો-પેસિફિક સહયોગને મજબૂત કરવા, આબોહવા […]

કોરોના મહામારી હોવા છત્તાં ચીન સાથે દાયકાઓના સીમા સંકટનો ભારતે દ્રઢતાથી સામનો કર્યો– વિદેશ સચિવ

વિદેશ સચિવ ફ્રાસં અને બ્રિટનની બે દિવસીય મુલાકાતે કોરોના  છત્તાં ચીન સાથે  ભારતે દ્રઢતાથી સામનો કર્યો– વિદેશ સચિવ વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા હાલ જર્મની અને બ્રિટનની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન પેરિસ પહોંચ્યા છે, વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, ભારત દેશ કોરોના મહામારી હોવા છત્તાં પણ ચીન સાથે સીમા પર દાયકાઓથી ચાલી […]

પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, પાકિસ્તાન-અમેરિકાના ભારતીય રાજદૂતો સાથે રાજનાથસિંહની મુલાકાત

પાકિસ્તાનમાં તેનાત ભારતીય હાઈકમિશનર અજય બિસારિયાએ બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલ કાત કરીને ભારત અને પાકિસ્તાનના સંબંધો મામલે ચર્ચાવિચારણા કરી હતી. બંનેની મુલાકાત 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ થઈ છે. આ મામલામા સીઆરપીએફના 44 જવાનોની શહીદી થઈ છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન બંનેએ જ પોતાના હાઈકમિશનરોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code