PM મોદીએ જણાવ્યું કે 9 વર્ષમાં કેવી રીતે બદલાઈ હેડલાઈન,TRP વધારવા મીડિયાને આપી ‘ફોર્મ્યુલા’
દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારતના લોકતંત્ર અને તેની સંસ્થાઓની સફળતાથી કેટલાક લોકોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી તેઓ તેના પર હુમલો કરી રહ્યા છે. દેશમાં લોકશાહીની સ્થિતિની ટીકા કરવા બદલ તેમણે દેખીતી રીતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. મોદીએ ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં કહ્યું કે જ્યારે દેશ આત્મવિશ્વાસ અને […]