1. Home
  2. Tag "health"

ચોમાસાની સિઝનમાં ખાસ અવોઈડ કરો ચાઈનિઝ , આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે

હવે સોમાસાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ડોક્ટર્સથી લઈને ઘરના વડિલો બહારનું જંકફૂડ ન ખાવાની સલાહ આપતા હોય છે ત્યારે ખાસ કરીને જો આપણે ચાઈનિઝની વાત કરીએ તો તેમાં વપરાતા સોસ, આજીનો મોટો એટલે કે  MSG જે શરીરને ખતરનાક રીતે નુકશાન પહોંચાડે છે જેથી ચાઈનિઝ ખાવાનું હંમેશ માટે ટાળવું જ જોઈએ.ચોમાસામાં આ પ્રકારનો […]

ચોમાસામાં મકાઈ ખાવાના અઢળક ફાયદાઓ ,જાણો મકાઈમાં રહેલા ગુણો વિશે

આજે પણ ગામડામાં રોજ સાંજે શાકમાં મકાઈના રોટલાઓ ખાવામાં આવે છે કારણ કે મકાઈના લોટમાં અનેક ગુણો સમાયેલા હોય છે જે શરીરના હાડકા મજબૂત બનાવાની સાથએ સાથે દરેક રીતે આરોગ્યને ફાયદો પહોંચાડે છે.મકાઈ ગેસનો કોઠો હોય તેના માટે સારી નથી પરંતુ સામાન્ય રીતે દરેક લોકો માટે મકાઈ ગુણકારી મનાઈ છે. હાડકાઓ મજબૂત બનાવે છે મકાઈ […]

વધતા વજનની સમસ્સયાથી પરેશાન છો તો લીલા શાકભાજીના જ્યૂસથી કરો તમારી સવારની શરુઆત ,થશે આટલા ફાયદાઓ

આજકાલ મેદસ્વીતા સૌ કોઈનો પશ્ન બની ગયો છે આ સાથે જ ભાગદોડ વાળા જીવનમાં વજન ઉતારવો કોઈ ચેલેન્જથી ઓછુ નથી આવી સ્થિતિમાં કસરત સહીત ડાયટ પણ ખૂબ જ જરુરી બને છે ખાસ કરીને લીલા શાકભાજી અને તેના જ્યૂસ તમને વજન ઉતારવામાં ખૂબ જ મદદરુપ સાબિત થાય છે. વધતુ વજન દરેક સમસ્યાઓ લઈને જ વધે છે […]

સવારના નાસ્તામાં તમે આ દેશી બદામનો પણ કરો ઉપયોગ, પલાળેલી મગફળીથી આરોગ્યને થાય છે આટલા ફાયદા

  ચોમાસામાં આપણે બહારનો ખોરાક ખાવાનું ટાળતા હોઈએ છીએ ખાસ કરીને ઘરનું વધારે પસંદ કરીએ છીએ આવા સમયે સવારના નાસ્તામાં ઓપ્શન્સ જોઈતા હોય તો તમારે નાસ્તામાં સુકામેવા ખાવા જોઈએ આ સહીત મગફળીને રાત્રે પાણીામં પલાળીને સવારે તેને એક તવી પર શેકી લેવી અને ત્યાર બાગદ તેને નાસ્તામાં ખાવી જોઈએ જેનાથી આરોગ્યને ઘણા ફાયદાઓ થાય છે. […]

જાણીલો આ ખોરાક-પાણી વિશે જે તમારા આંતરડાઓને રાખશે સ્વસ્થ અને પેટની સમસ્યાને કરશે દૂર

  પાણીનું સેવન કરવું આરોગ્ય માટે ખૂબજ જરુરી પાણીનું નિયમિત સેવન આતંરડાને રાખે છે સાફ આપણે સૌ કોઈ સાંભળતા આવ્યા છે કે  શરીરને તંદુરસ્ત રાખવું હોય તો પાચનતંત્રને યોગ્ય રાખવું સૌથી મહત્વનું છે. મૂળભૂત રીતે આપણું શરીર ખોરાકમાંથી ઊર્જા મેળવે છે અને પાચનતંત્ર ખોરાકમાંથી આવશ્યક પોષક તત્ત્વોના શોષણમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પાચનતંત્રમાં એક […]

ચોમાસામાં તમારા ફળોમાં રાસબેરીને કરીલો સામેલ, આરોગ્ય બનશે તંદુરસ્ત થશે અનેક ફાયદા

ચોમાસું આવતા જ ઘણા ફળો બજારમાં આવવા લાગે છે જાબું નાસપતિ ખજૂરા હોય કે આલુ હોય જો કે ચોમાસામાં ખવાતા આલુબુખારા વિશએ આજે વાત કરીશું જે શરીરમાં હિમોગ્લોબિનની કમી પૂર્ણ કરે છે આ સાથે જ શરીરને ઘણી રીતે ફાયદો પહોચાડે છે આલુમાં એવા પોષક તત્વો મળી આવે છે જે શરીરમાં કેન્સરના કોષોને વધવા દેતા નથી. […]

ચોમાસામાં આદુ હળદર-વાળુ દૂધ પીવાથી શરદી અને ખાસીમાં મળે છે રાહત, શરીરને ભેજવાળી સિઝનમાં મળે છે ગરમાટો

હરદળ વાળું દૂધ શરદીમાં આપે છે રાહત આદુ નાખીને દૂધ પીવાથી ખાસી પણ મટે છે સામાન્ય રીતે આ વાત સૌ કોઈ જાણે છે કે દૂધમાં હરદળ નાખીને જો પીવામાં આવે તો ઘણા ફાયદા થાય છે તેજ રીતે હરદળ વાળા દૂધમાં આદુને છીણીને તેનો રસ જો એડ કરવામાં આવે તો આ ફાયદા બમણા થી જાય છે […]

શા માટે ડોક્ટર્સ દહીં ખાવાની સલાહ આપે છે,જાણો દહીંમાં રહેલા સ્વાસ્થ્ય લક્ષી ગુણો વિશે

સામાન્ય રીતે જ્યારે ડાયેરિયા થતા હોય કે પાટન શક્તિ બનળી પડી હોય ત્યારે ડોક્ટર્સ દરેક લોકોને દહીં ખાવાની સલાહ ાપતા હોય છે દહીને આરોગ્યનો ખજાનો પણ કહે છે,દહીમાં થી ભરપુર પ્રોટિન મળી રહે છે તો ચાલો જાણીએ દહીમાં રહેલા ગુણઘર્મો વિશે. ખાસ કરીને દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન,લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન  B6 અને વિટામિન B12 વગેરે […]

ચોમાસામાં કાચા સલાડને બદલે આ શાકભાજીનું બાફીને કરો સેવન, આરોગ્યને થશે થશે આટલા ફાયદાઓ

બાફેલા શાકભાજી ખાવાના ફાયદાઓ વિટામિન્સ અને પોષક તત્વો જળવાઈ રહે છે શાકભાજી ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે તે વાત તો આપણે જાણીએ છીએ, પરંતુ જો આજ શાકભાજીને બાફીને ખાઈએ તો તેનાૈ ફાયદાઓ બેગણા થઈ જાય છે, શાકભાજી બાફીને ખાવાથી તેનામાં રહેલા પોષકતત્વો જળવાઈ રહે છે જે શરીરને તંદુરસ્ત રાખે છે.ખાસ કરીને ચોમાસાની સિઝનમાં કાચુ […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા સવારે જાગીને ખાલી પેટે આટલા પીણાની પાડીદો ટેવ

દરરોજ સવારે જાગીને મોટા ભાગના લોકો ચા પીવાની આગત રાખે છે પરંતુ ખાલી પેટે પીવાતી ચા તમને એસિટિડી કરી શકે છે ા સહીત અનેક સમસ્યા નોતરી શકે છે જો તમે સ્વસ્થય રહેવા ઈચ્છા હોવ તો દરરોજ ખાલી પેટે તમારે જ્યુસ, નારિયેળ  પાણી લેમન ટી, લીબું પાણી વગેરે પીવાની આદત રાખવી જોઈએ અને તેના 1 કલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code