1. Home
  2. Tag "health"

આ વેલ પર ઉગતા જીણા-જીણા પાન તમારી દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ

  કદાચ જે લોકો ગામડામાં રહેતા હશે તેમણે ચણોઠી વિશએ સાંભળ્યું હશે, ચણોછી એક પ્રકારના બીજ હોય છે જે અડઘા લાલ અને અડઘા કાળા રંગના હોય છે આ તો થી બીજની વાત પણ આ બીજ જે વેલા ઉપર લાગે છે તે વેલાના પાનને ચણોઠીના પાન કહે છે,જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી રીતે ઉપયોગી છે. આ પાન […]

ઈયરફોન-ઈયરબડનો વધારે પડતો ઉપયોગ આરોગ્ય માટે જોખમી બની શકે, બહેરાશ આવવાની શકયતા

મુસાફરી કરતી વખતે, વર્કઆઉટ કરતી વખતે અથવા મોડી રાત્રે મૂવી જોતી વખતે ઇયરફોનનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયું છે. હવે ઈયરબડ આવ્યા બાદ વાયરની ઝંઝટ પણ દૂર થઈ ગઈ છે અને લોકો તેને હંમેશા કાનમાં રાખે છે. આ રીતે ઇયરબડ્સ આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. પરંતુ લાંબા સમય સુધી ઈયરબડનો ઉપયોગ કરવાથી અનેક […]

વરસાદ આવતા પહેલા તમારા ઘરના ખુણાઓ કરીલો સાફ, નહી તો તમે નોતરી રહ્યા છો મચ્છરજન્ય રોગો

હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં હવે તમારી હેલ્થને સારી રાખવા તમાપે પ્રી પ્રિપરેશન કરવી જોઈએ ખાસ કરીને ઘરના ટેરેસ કે ગેલેરી કે વાળામાંથી વધારાના પ્લાસ્ટિકના ડબ્બાઓ કે ટાયરો પડ્યા હોય તેને કાઢી ફેંકી દેવા જોઈએ. આ સાથે જ વરસાદ આવી જાય તે પહેલા ઘરના વાડામાં કે ઘરના એક એક ખુણાઓમાં […]

શું તમે ફળો ખાતા વખતે છાલ કાઢી નાખો છો, તો હવે જાણીલો છાલ સાથે શા માટે ખાવા જોઈએ ફળ

કેળા, સફરજન અને મોસંબી-સંતરાની છાલ ગુણકારી હોય છે બટાકાની છાલ પણ સ્વાસ્થ્યને ફાયદો કરાવે છે અનેક ફળો કે શાકભાજી આપણામે છાલ વગર ખાવાનું પસંદ છે,પરંતુ તમે નહી જાણતા હોવ કે છાલ સાથે ફળો કે શાકભઆજી ખાવાથી પણ કેટચલાક ફાયદાઓ થાય છે, હા એ વાત સાચી છે કે દરેક ફળ કે શાકભાજીની છાલ ખાવાને લાયક નથી […]

જો તમારે કોલેસ્ટ્રોલ અને કેલેરી ઓછી કરવી હોય તો તમારા આહારમાં આ દાળનો કરો સમાવેશ, સ્વાસ્થ્ય પણ રહે છે નિરોગી

  કઠોળ એટલે બિમારીમાં ખવાતું ધાન્ય, મોટો ભાગે બિમાર પડીએ એટલે ડોક્ટરથી લઈને ઘરના વડીલો આપણાને દાળ અને કઠોળ ખાવાનો આગ્રહ કરે, અને તેમાં ખાસ ઘરડા વડિલો તો આપણાને કઠોળમાં રહેલા અનેક ગુણો પણ ગણાવે, આ સાથે જ બાળકો જ્યારે નાના હોય અને શરુ શરુમાં ખાતા શીખતા હોય ત્યારે સૌ પ્રથમ તેઓને દાળનું પાણી પીવડાવવામાં […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે રોજીંદા જીવનની કેટલીક ખાસ ટિપ્સ, ખાવાપીવાથી લઈને આટલી બાબતોનું આપો ધ્યાન

  આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ સવારે ખાવા પીવામાં ધ્યાન આપવું પડશે, સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણે નાની નાની બાબતોને ટાળતા થઈ જઈએ છે, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરુરી હોય છે, તો ચાલો આજે રોજ બરોજના જીવન દરમિયાન કામ લાગે તેવી હેલ્થને […]

પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે પરંતુ જો આ વસ્તુઓ સાથે તેનું સેવન કરવામાં આવે તો થાય છે આરોગ્યને નુકશાન

પપૈયાને ઘણી વસ્તુઓ સાથે ખાવાથઈ નુકશાન પણ થાય છે જોઈલો કઈ વસ્તુઓ સાથે પપૈયું ન ખાવું જોઈએ ામ તો દરેક ફળો સ્વાસ્થય માટે ફાયદા કારક હોય જ છે પરંતુ આ ફળ સાથે કો ીબીજી વસ્તુઓ કે ખટાશ ખાવામાં આવે તો તે ફાયદા નુકશાનમાં બલદાય છે.આવી જ વાત કરીશું આજે પપૈયાની કે પપૈયા સાથે શુ ન […]

આટલા કઠોળને રાત્રે પાણીમાં પલાળી બીજા દિવસે ખાવાથી તેના ગુણઘર્મો વધે છે

દરેક લોકો પોતાના શરીર અને સ્વાસ્થ્યને સ્વસ્થ અને મજબૂત બનાવા માટે અનેક પ્રકારનો ખોરાક લેતા હોઈએ છીએ પણ સાચી દિશામાં ખોરાકની પસંદગી કરવામાં આવે તો ચોક્કસ આપણે સ્વસ્થ બની શકીએ છઈએ, રોગોથી બચાવવા માટે ખોરાકમાં સ્વસ્થ વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. ખાવામાં ઘણી એવી વસ્તુઓ છે જે શરીર માટે ફાયદાકારક છે અને તેને […]

ઉનાળાની સવારે કાચી વરિયાળીના પાણીનું સેવન પેટ સંબંધી સમસ્યાઓને આપે છે રાહત

  કિચનમાં રહેતી અને ભોજનમાં વપરાતી મોટા ભાગની વસ્તુઓ એટલે કે મરી,મસાલા, તાજાનાઓ ક્યાંકને ક્યાંક સીધો આપણા આરોગ્ય સાથે સંબધ ધરાવે છે, અનેક મરી મસાલાઓ કે જે અનેક બીમારીમાં ઉપયોગમાં લેવાય છે, શરીરમાં થતી નાની મોટી સમસ્યાઓ તો ડોક્ટર પાસે જતા પહેલા ઘરઘરેલું ઈલાજથી જ મટી જતી હોય છે, ત્યારે આજે વાત કરીશું વરિયાળીના પાણી […]

ફ્રીઝમાં રાખેલા ફળો આરોગ્ય માટે ઝેરી સાબિત થાય છે, જોઈલો કયા ફળોને ફ્રીઝમાં ન રાખવા જોઈએ

તરબૂચને આખું ફ્રિઝમાં રાખીને ખાવાથી નુકશાનથાય છે શાકભાજી અને ફળને અલગથી સંગ્રહિત કરવું જોઈ ઉનાળાની ઋતુમાં આપણે ફ્રિજમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ રાખતા હોઈએ છે. એ વાતથી ઘણા લોકો અજાણ હશે કે આ પ્રકારની ફ્રીજમાં રાખેલી વસ્તુઓના સેવનથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે, આમ કરવાથી ફ્રીજની કાર્યક્ષમતા પર અસર પડે છે પણ તેની સાથે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code