1. Home
  2. Tag "health"

સફેદ જાબું શું તમે આ ફળ ખાધું છે? જો નહી તો જાણીલો તેમાં રહેલા આરોગ્યલક્ષી અઢળક ગુણો વિશે

સફેદ જાબું શરીરને રાખે છે સ્વસ્થ અનેક બીમારીમાં કરે છે રાહતનું કામ સામાન્ય રીતે જાબું નામ આવે એટલે આપણાને જાંબલી કલરના ચોમાસામાં આવચતા જાબુંડા યાદ આવે જો કે આજે આપણે સફેદ જાબું વિશે વાત કરીશું તે ખાવામાં થોડા મીઠા થોડા ખાટ્ટા હોય છે અને થોડા રસદાર પણ હોય આ જાબું આપણા હેલ્થ માટે ખૂબ જ […]

માત્ર કેરી જ નહી પરંતુ કેરીની ગોટલી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ,જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે

કેરીની ગોટલી આરોગ્યને કરે છે ફાયદો અનેક બીમારીમાં રાહત આપવાનું કરે છે કામ સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાચી કેરી અને પાકી કેર ીબન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે એઠલું જ નહી તે સૌ કોઈને ભાવતી પણ હોય છે,જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે કેરીની સાથે સાથે કેરીની અંદર […]

માત્ર અંજીર જ નહી પરંતુ અંજીરનું તાજુ ફળ પણ આરોગ્યને રાખે નિરોગી, જાણો તેમાથી મળી આવતા ગુણો વિશે

આપણે સૌ કોઈ જાણીએ છીકે ડ્રાયફ્રૂટ આરોગ્યને ખૂબ ફાયદો કરે છે તેમાં એક છે અંજીર પણ અંજીરનું ફળ એટલે કે લીલું અંજીર આરોગ્યને બમણો ફાયદો કરે છએ તેમાં અનેક ગુણો સમાયેલા હોય છે જે નાની મોટી ઘણી બીમારીઓમાં રાહત આપવાનું કામ કરે છે.તો ચાલો જાણીએ અંજીરના લીલાફળ ખાવાના અનેક ફાયદાઓ વિશે, અંજીરના ગુણોની વાત કરીએ […]

જો તમને પણ શરદી,ખાસી રહે છે તો મધમાં આ કેટલીક વસ્તુઓને ભેળવીને પીવાથી આ સમસ્યાઓ થશે દૂર

મધ અને એલચીનો પાવડર શરદી મટાડે છે મધ અને હરદળ કફને છૂટો પાડે છે મધ ઔષધી ગુણોથી ભરપુર છે ,મઘનો ઉપયોગ મોટા ભાગના લોકો દવા તરીકે કરતા આવ્યા છે, મધ જૂદી જૂદી રીતે લેવાથી ઘણી બઘી બીમારીઓ મટે છે,જો ક ેઘણા લોકો સવારે હુફાળા પાણીમાં મધનાખીને પીતા હોય છે તેનાથી વેઈટ લોસ થાય છે ચરબી […]

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ છોડના પાન , જાણો કઈ બીમારીમાં કરે છે રાહતનું કામ

ખરાબ જીવનશૈલી, ખરાબ ખોરાકના કારણે આજકાલ લોકો અનેક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે., તેમાંથી કેટલીક બીમારીઓ એવી પણ છે કે જેનો કોઈ ઈલાજ શક્ય નથી અને તેને માત્ર દવાઓના આધારે નિયંત્રિત કરી શકાય છે. પરંતુ, આજે અમે તમને એક એવી જડીબુટ્ટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે અનેક બીમારીમાં રાહત મેળવી શકશો જેનું […]

આ વેલ પર ઉગતા જીણા-જીણા પાન તમારી દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ

  કદાચ જે લોકો ગામડામાં રહેતા હશે તેમણે ચણોઠી વિશએ સાંભળ્યું હશે, ચણોછી એક પ્રકારના બીજ હોય છે જે અડઘા લાલ અને અડઘા કાળા રંગના હોય છે આ તો થી બીજની વાત પણ આ બીજ જે વેલા ઉપર લાગે છે તે વેલાના પાનને ચણોઠીના પાન કહે છે,જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી રીતે ઉપયોગી છે. આ પાન […]

ઈયરફોન-ઈયરબડનો વધારે પડતો ઉપયોગ આરોગ્ય માટે જોખમી બની શકે, બહેરાશ આવવાની શકયતા

મુસાફરી કરતી વખતે, વર્કઆઉટ કરતી વખતે અથવા મોડી રાત્રે મૂવી જોતી વખતે ઇયરફોનનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયું છે. હવે ઈયરબડ આવ્યા બાદ વાયરની ઝંઝટ પણ દૂર થઈ ગઈ છે અને લોકો તેને હંમેશા કાનમાં રાખે છે. આ રીતે ઇયરબડ્સ આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. પરંતુ લાંબા સમય સુધી ઈયરબડનો ઉપયોગ કરવાથી અનેક […]

વરસાદ આવતા પહેલા તમારા ઘરના ખુણાઓ કરીલો સાફ, નહી તો તમે નોતરી રહ્યા છો મચ્છરજન્ય રોગો

હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં હવે તમારી હેલ્થને સારી રાખવા તમાપે પ્રી પ્રિપરેશન કરવી જોઈએ ખાસ કરીને ઘરના ટેરેસ કે ગેલેરી કે વાળામાંથી વધારાના પ્લાસ્ટિકના ડબ્બાઓ કે ટાયરો પડ્યા હોય તેને કાઢી ફેંકી દેવા જોઈએ. આ સાથે જ વરસાદ આવી જાય તે પહેલા ઘરના વાડામાં કે ઘરના એક એક ખુણાઓમાં […]

શું તમે ફળો ખાતા વખતે છાલ કાઢી નાખો છો, તો હવે જાણીલો છાલ સાથે શા માટે ખાવા જોઈએ ફળ

કેળા, સફરજન અને મોસંબી-સંતરાની છાલ ગુણકારી હોય છે બટાકાની છાલ પણ સ્વાસ્થ્યને ફાયદો કરાવે છે અનેક ફળો કે શાકભાજી આપણામે છાલ વગર ખાવાનું પસંદ છે,પરંતુ તમે નહી જાણતા હોવ કે છાલ સાથે ફળો કે શાકભઆજી ખાવાથી પણ કેટચલાક ફાયદાઓ થાય છે, હા એ વાત સાચી છે કે દરેક ફળ કે શાકભાજીની છાલ ખાવાને લાયક નથી […]

જો તમારે કોલેસ્ટ્રોલ અને કેલેરી ઓછી કરવી હોય તો તમારા આહારમાં આ દાળનો કરો સમાવેશ, સ્વાસ્થ્ય પણ રહે છે નિરોગી

  કઠોળ એટલે બિમારીમાં ખવાતું ધાન્ય, મોટો ભાગે બિમાર પડીએ એટલે ડોક્ટરથી લઈને ઘરના વડીલો આપણાને દાળ અને કઠોળ ખાવાનો આગ્રહ કરે, અને તેમાં ખાસ ઘરડા વડિલો તો આપણાને કઠોળમાં રહેલા અનેક ગુણો પણ ગણાવે, આ સાથે જ બાળકો જ્યારે નાના હોય અને શરુ શરુમાં ખાતા શીખતા હોય ત્યારે સૌ પ્રથમ તેઓને દાળનું પાણી પીવડાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code