1. Home
  2. Tag "health"

જો તમારે કોલેસ્ટ્રોલ અને કેલેરી ઓછી કરવી હોય તો તમારા આહારમાં આ દાળનો કરો સમાવેશ, સ્વાસ્થ્ય પણ રહે છે નિરોગી

  કઠોળ એટલે બિમારીમાં ખવાતું ધાન્ય, મોટો ભાગે બિમાર પડીએ એટલે ડોક્ટરથી લઈને ઘરના વડીલો આપણાને દાળ અને કઠોળ ખાવાનો આગ્રહ કરે, અને તેમાં ખાસ ઘરડા વડિલો તો આપણાને કઠોળમાં રહેલા અનેક ગુણો પણ ગણાવે, આ સાથે જ બાળકો જ્યારે નાના હોય અને શરુ શરુમાં ખાતા શીખતા હોય ત્યારે સૌ પ્રથમ તેઓને દાળનું પાણી પીવડાવવામાં […]

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે રોજીંદા જીવનની કેટલીક ખાસ ટિપ્સ, ખાવાપીવાથી લઈને આટલી બાબતોનું આપો ધ્યાન

  આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ સવારે ખાવા પીવામાં ધ્યાન આપવું પડશે, સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણે નાની નાની બાબતોને ટાળતા થઈ જઈએ છે, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરુરી હોય છે, તો ચાલો આજે રોજ બરોજના જીવન દરમિયાન કામ લાગે તેવી હેલ્થને […]

પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે પરંતુ જો આ વસ્તુઓ સાથે તેનું સેવન કરવામાં આવે તો થાય છે આરોગ્યને નુકશાન

પપૈયાને ઘણી વસ્તુઓ સાથે ખાવાથઈ નુકશાન પણ થાય છે જોઈલો કઈ વસ્તુઓ સાથે પપૈયું ન ખાવું જોઈએ ામ તો દરેક ફળો સ્વાસ્થય માટે ફાયદા કારક હોય જ છે પરંતુ આ ફળ સાથે કો ીબીજી વસ્તુઓ કે ખટાશ ખાવામાં આવે તો તે ફાયદા નુકશાનમાં બલદાય છે.આવી જ વાત કરીશું આજે પપૈયાની કે પપૈયા સાથે શુ ન […]

આટલા કઠોળને રાત્રે પાણીમાં પલાળી બીજા દિવસે ખાવાથી તેના ગુણઘર્મો વધે છે

દરેક લોકો પોતાના શરીર અને સ્વાસ્થ્યને સ્વસ્થ અને મજબૂત બનાવા માટે અનેક પ્રકારનો ખોરાક લેતા હોઈએ છીએ પણ સાચી દિશામાં ખોરાકની પસંદગી કરવામાં આવે તો ચોક્કસ આપણે સ્વસ્થ બની શકીએ છઈએ, રોગોથી બચાવવા માટે ખોરાકમાં સ્વસ્થ વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. ખાવામાં ઘણી એવી વસ્તુઓ છે જે શરીર માટે ફાયદાકારક છે અને તેને […]

ઉનાળાની સવારે કાચી વરિયાળીના પાણીનું સેવન પેટ સંબંધી સમસ્યાઓને આપે છે રાહત

  કિચનમાં રહેતી અને ભોજનમાં વપરાતી મોટા ભાગની વસ્તુઓ એટલે કે મરી,મસાલા, તાજાનાઓ ક્યાંકને ક્યાંક સીધો આપણા આરોગ્ય સાથે સંબધ ધરાવે છે, અનેક મરી મસાલાઓ કે જે અનેક બીમારીમાં ઉપયોગમાં લેવાય છે, શરીરમાં થતી નાની મોટી સમસ્યાઓ તો ડોક્ટર પાસે જતા પહેલા ઘરઘરેલું ઈલાજથી જ મટી જતી હોય છે, ત્યારે આજે વાત કરીશું વરિયાળીના પાણી […]

ફ્રીઝમાં રાખેલા ફળો આરોગ્ય માટે ઝેરી સાબિત થાય છે, જોઈલો કયા ફળોને ફ્રીઝમાં ન રાખવા જોઈએ

તરબૂચને આખું ફ્રિઝમાં રાખીને ખાવાથી નુકશાનથાય છે શાકભાજી અને ફળને અલગથી સંગ્રહિત કરવું જોઈ ઉનાળાની ઋતુમાં આપણે ફ્રિજમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ રાખતા હોઈએ છે. એ વાતથી ઘણા લોકો અજાણ હશે કે આ પ્રકારની ફ્રીજમાં રાખેલી વસ્તુઓના સેવનથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે, આમ કરવાથી ફ્રીજની કાર્યક્ષમતા પર અસર પડે છે પણ તેની સાથે આ […]

ઉપવાસમાં ખવાતી આ વસ્તુ રોજીંદા આહારમાં પણ ખાવાથી થાય છે આટલા ફાયદાઓ

  ઉપવાસમાં મોરેયો જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. મોટા ભાગના લોકો સમગ્ર ઉપવાસના દિવસો દરમિયાન ફરાળી ખોરાક ખાતા હોય છે પવાસમાં ખાસ કરીને દરેક લોકો રાજગરો, લાબુદાણા કે મોરૈયોમાંછથી બનતી વાનગીઓ આરોગે છે, જે ઉપવાસમાં તો ખાઈ શકાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે તે મોરૈયો ઉપવાસ સહીત રોજેરોજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય […]

રોજીંદા ખોરાકમાં આટલા વિટામિન યુક્ત ખોરાકનો કરો સમાવેશે, આંખોને લગતી તમામ સમસ્યાઓમાં મળશે રાહત

આંખોને તેજ બનાવવા વિટામીન ઈ, એ જરુરી ઓમેગા 3 ફેચી એસિડ પણ આંખો માટે ફાયદાકારક લીલા શાકભઆજી અને ફળોનો આહારમાં સમાવેશ કરો આજની આ ફાસ્ટ લાઈફમાં અને ફાસ્ટફૂડ ખાવાની હોળમાં ખૂબ જ નાની ઉંમરે આંખોને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તમે તમારી આસપાસના ઘણા નાના બાળકોને હાઈ પાવર ચશ્મા પહેરેલા પણ જોયા હશે, નાની […]

ખાસ વરસાદ માં આવતું આ શાકભાજી દરેક રીતે છે ગુણકારી

કંકોડા કદાચ તમારામાંથી કોઈએ પહેલી વખત નામ સાંભ્યું હશે, જો કે વાત વાતમાં આપણે એમ બોલતા હોઈએ છીએ કે કંટોલા લેવા જા,,,,આ કંટોલા એજ કંકોળા ,,જે એક લીલા કલરનું શાકભાજી છે, અને ખાસ કરીને જંગલ વિસ્તારોમાં વધુથાય છે, આ સિવાય તે ગામડાઓમાં વાડ પર ઉગાળવામાં આવે છે, આ શાકભાજી ઉપર જીણા જીણા કાંટા જેવી છાલ […]

અપુરતી ઊંધ ,શરદી અને કફમાં રાહત આપવાનું કામ કરે છે જાયફળ અને તેનું તેલ, જાણો તેના ઉપયોગ અને ફાયદાઓ

જાયફળનું સેવન અનિદ્રા દૂર કરે છે જાયફળનું તેલ કફ અને શરદી પણ મટાડે છે   આપણે દરેક લોકો આપણા સ્વાસ્થ્ય પર ઘણુ ધ્યાન આપીએ  છે. આ સાથે જ આપણા ખોરાકને હેલ્ધી બનાવીએ છે,ખાસ કરીને મરી સમાલા એવી વસ્તુઓ છે જે કોઈને કોઈ રીતે આપણા હેલ્થને લસારી કરવામાંં મદદરુપ બને છે,મરી હોય એલચી હોય કે પછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code