1. Home
  2. Tag "health"

જો તમે હાઈ બીપીની સમસ્યાથી પીડીત છો, તો આ વસ્તુઓને તમારા આહારમાંથી કરો દૂર

લો પ્રેશર ધરાવતા લોકોએ સોલ્ડ ચઢીયાતું ખાવું જોઈએ ચોકલેટ અને નમકીન ખાવા જોઈએ આજકાલની ભાગદોડ વાળી લાઈફમાં શારિરીક સમસ્યાઓ વધતી જાય છે, જેમાં લો પ્રેશર પણ એક મોટી સમસ્યા ગણાય છે .સમસ્યામાં ચક્કર આવવા,અશક્તિ લાગવી જેવા લક્ષણો દેખાઈ છે આવા સમયે ખાસ આપણે આપણું ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને હાલ ગરમીની સિઝન છે આવી સ્થિતિ […]

વારંવાર બિમાર પડતા લોકોએ આ કેટલીક વસ્તુઓને રોજીંદા ખોરાકનો ભાગ બનાવવો જોઈએ, જેનાથી રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત

આદુ,હરદળ આમળઆ રોગપ્રતિકારક શક્તિ વધઆરે છે વારંવાર બીમાર પડતા લોકોએ કરવું જોઈએ સેવન કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેઓ એક મહિનામાં 4 થી 5 વખત બીમાર પડી જતા હોય છે,તાવ આવવો, શરદી-ખાસી થવી શરીર નબળું પડી જવું તેવી ફરીયાદો રહે છે,જો તમે પણ આમાથી એક છો તો તમારે તમારા રોજીંદા આહારમાં થોડો બદલાવ કરવાની […]

બ્લડપ્રેશર, ડિહાઈડ્રેશન અને વેઈટલોસ કરવામાં મદદરુપ છે લીચી, ગરમીમાં તેનું સેવન ખૂબ જ ગુણકારી

બ્લડ પ્રેશનને નિયંત્રિત કરે છે લીચી વેઈટલોસ કરવામાં પણ મદદરુપ હાલ ઉનાળો ચાલી રહ્યો છે ભરગરમીમાં લોકો ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે આવી સ્થિતિમાં આપણે આપણી હેલ્થ પર ધ્યાન આપવું જરુરી બને છે,આખા દિવસ દરમિયાન આપણાને એનર્જી મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ, આજે આવા જ એક ફળ લીચી વિશે વાત કરીશું જે શરીરને ડિહાઈડ્રેડ રાખવાની […]

લાકડા જેવી દેખાતી આ ઔષધિ તમારા ગળા માટે કારગાર સાબિત થાય છે,જાણો તેના અનેક ફાયદા વિશે

જેઠીમધની લાકડી ઓષધિગુણોથી છે ભરપુર  ગળાને અને અવાજને લગતી સમસ્યામાં છે ફાયદાકારક શરદી થતાની સાથે જ ગળાની સમસ્યામાં વધારો થાય ચે,ગળામાં ખરાશ આવવી ,ગળામાં દુખાવો થવો અને કેટલાક કિસ્સાઓમાં તો ગળું બેસી જવાની પણ ફરીયાદ હોય છે,બોલવામાં પણ તકલીફ થતી હોય છે,ત્યારે આપણે ઘરેલું નુસ્ખાઓ અપનાવીએ છીએ આ તમામ સમસ્યાઓમાં જેઠીમધ એ રામબાણ ઈલાજ સાબિત […]

સવારે શા માટે ચા અને કોફી ખાલી પેટે ન પીવી જોઈએ, જાણીલો તેનાથી થતા નુકશાન

હંમેશા સવારે એકલી ચા પીતા પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઈએ ખાલી પેટે-ચા,કોફી કે તીખી વસ્તુ ખાવી ટાળવી જોઈએ આપણા દરેકને સવાર પડે એટલે ચા પીવા જોઈએ છીે, ઘમા લોકોને ચાની એવી આદત હોય છે કે ખાલી પેટે ચા પી લેતા હોઈ છે,જો કે ચા,કોફી કે પછી તીખી તળેલી વસ્તુઓને ખાલી પેટે ખાવી ટાળવી જોઈએ […]

પુરતા પ્રમાણમાં આયરન બાળકોને આપે છે તંદુરસ્તી, જાણો તેની ઉણપથી શું થાય છે?

બાળકોમાં આયરનની કમી ન થવા દો આરનની ઉણપ અનેક રોગને નોતરે છે સામાન્ય રીતે આયર્ન એક એવું પોષક તત્વ છે, જે બાળકોથી લઈને મોટી વયના તમામ લોકો માટે જરૂરી છે. જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો તેનાથી એનિમિયા જેવી બીમારી થાય છે. આ સાથએ જ શરીરમાં ઉર્જાનો અભાવ અને થાકની લાગણી થાય છે. જો ખાસ […]

ચાણા ખાવાથી આરોગ્યને થાય છે આટલા ફાયદાઓ, જાણો તેમા રહેલા ગુણો

ચણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે ચણા સાથે મધનું સેવન તંદુરસ્તી બરકરાર રાકે છે. લોહીની ઉણપ ચણાના સેવનથી દૂર થાય છે શિયાળો આવતાની સાથે ખાણી પીણીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે, શિયાળામાં કેલોક ખોરાક એવો છે જેને ખાવાથી શરીર તંદુરસ્ત બને છે,જેમાં કઠોળનો પણ ખાસ સમાવેશ થાય છે, આજે વાત કરીશું દેશી કાણા […]

ગરમીના કારણે પેટ ખરાબ રહે છે? તો જોઈલો આ રામબાણ ઈલાજ, એક વખત બનાવીલો આ પાવડર જેનાથઈ પેટની દરેક સમસ્યા થશે દૂર

ગેસ અને વાયુની સમસ્યાને દૂર કરે છે મેથી અને અજમો હાથ,પગના સાઘાના દુખાવામાં મળે છે રાહત સામાન્ય રીતે આજકાલની જે ભાગદોડ વાળી લાઈફ છે તેમાં આપણે ખોરાક બદલાયો છે, ખાસ કરીને બહારનું આરોગતા લોકોને ગેસ અથવા તો પેટ ખરાબ થવાની સમસ્યાઓ થતી રહેતી  હોય છે આવી સ્થિતિમાં જો સમયસર તેની સારવાર કરવામાં આવે અને જંકફુડને […]

ગરમીની સિઝનમાં સવારે જ્યૂસના બદલે પીવો બાફેલા મગનું સૂપ, લાઈટ નાસ્તાથી ચાપન શક્તિ રહેશે સારી

જાણો બાફેલા મગનું પાણી પીવાના ફાયદા હેલ્થની સાથે સાથે દિવસ પર રહેશે એનર્જીથી ભરપુર હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે હવે દરેક વ્યક્તિએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું જરુરી છે,ગરમીમા સમગ્ર  દિવસ દરમિયાન ઊર્જા તમને મળી રહે તે જરુરી છે,આ માટે સવારનો નાસ્તો તમારે હેલ્ઘી કરવાની જરુર છે પરંતું તેલ વાળો કે તીખો નાસ્તો ન […]

ગરમીમાં બપોરે-રાત્રે જમ્યા પછી આટલી વસ્તુઓ ખાવાની પાડી દો ટેવ, પાચન શક્તિ રહેશે સારી

ઉનાળો આવતાની સાથે જ અનેક લોકોને પેટની પાચનની સમ્સાયા વધી જાય છે, ખાસ કરીને બપોરે અને રાત્રે દમવામાં જો ભારે ખોરાક કે તળેલો ખોરાક લઈએ તો પેટની સમસ્યા વધે છે જેથી પહેલા તો ઉનાળામાં હળવો અને ઠંડો ખોરાક વધુ લો તીખા તળેલા ખોરાક અને ફરસાણને ખઆવાનું ટાળો, આ સાથે જ બપોરે ખઆસ જમ્યા પછી કેટલીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code