1. Home
  2. Tag "health"

ઉપવાસમાં ખવાતી આ વસ્તુ રોજીંદા આહારમાં પણ ખાવાથી થાય છે આટલા ફાયદાઓ

  ઉપવાસમાં મોરેયો જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. મોટા ભાગના લોકો સમગ્ર ઉપવાસના દિવસો દરમિયાન ફરાળી ખોરાક ખાતા હોય છે પવાસમાં ખાસ કરીને દરેક લોકો રાજગરો, લાબુદાણા કે મોરૈયોમાંછથી બનતી વાનગીઓ આરોગે છે, જે ઉપવાસમાં તો ખાઈ શકાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે તે મોરૈયો ઉપવાસ સહીત રોજેરોજ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય […]

રોજીંદા ખોરાકમાં આટલા વિટામિન યુક્ત ખોરાકનો કરો સમાવેશે, આંખોને લગતી તમામ સમસ્યાઓમાં મળશે રાહત

આંખોને તેજ બનાવવા વિટામીન ઈ, એ જરુરી ઓમેગા 3 ફેચી એસિડ પણ આંખો માટે ફાયદાકારક લીલા શાકભઆજી અને ફળોનો આહારમાં સમાવેશ કરો આજની આ ફાસ્ટ લાઈફમાં અને ફાસ્ટફૂડ ખાવાની હોળમાં ખૂબ જ નાની ઉંમરે આંખોને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તમે તમારી આસપાસના ઘણા નાના બાળકોને હાઈ પાવર ચશ્મા પહેરેલા પણ જોયા હશે, નાની […]

ખાસ વરસાદ માં આવતું આ શાકભાજી દરેક રીતે છે ગુણકારી

કંકોડા કદાચ તમારામાંથી કોઈએ પહેલી વખત નામ સાંભ્યું હશે, જો કે વાત વાતમાં આપણે એમ બોલતા હોઈએ છીએ કે કંટોલા લેવા જા,,,,આ કંટોલા એજ કંકોળા ,,જે એક લીલા કલરનું શાકભાજી છે, અને ખાસ કરીને જંગલ વિસ્તારોમાં વધુથાય છે, આ સિવાય તે ગામડાઓમાં વાડ પર ઉગાળવામાં આવે છે, આ શાકભાજી ઉપર જીણા જીણા કાંટા જેવી છાલ […]

અપુરતી ઊંધ ,શરદી અને કફમાં રાહત આપવાનું કામ કરે છે જાયફળ અને તેનું તેલ, જાણો તેના ઉપયોગ અને ફાયદાઓ

જાયફળનું સેવન અનિદ્રા દૂર કરે છે જાયફળનું તેલ કફ અને શરદી પણ મટાડે છે   આપણે દરેક લોકો આપણા સ્વાસ્થ્ય પર ઘણુ ધ્યાન આપીએ  છે. આ સાથે જ આપણા ખોરાકને હેલ્ધી બનાવીએ છે,ખાસ કરીને મરી સમાલા એવી વસ્તુઓ છે જે કોઈને કોઈ રીતે આપણા હેલ્થને લસારી કરવામાંં મદદરુપ બને છે,મરી હોય એલચી હોય કે પછી […]

જો તમે હાઈ બીપીની સમસ્યાથી પીડીત છો, તો આ વસ્તુઓને તમારા આહારમાંથી કરો દૂર

લો પ્રેશર ધરાવતા લોકોએ સોલ્ડ ચઢીયાતું ખાવું જોઈએ ચોકલેટ અને નમકીન ખાવા જોઈએ આજકાલની ભાગદોડ વાળી લાઈફમાં શારિરીક સમસ્યાઓ વધતી જાય છે, જેમાં લો પ્રેશર પણ એક મોટી સમસ્યા ગણાય છે .સમસ્યામાં ચક્કર આવવા,અશક્તિ લાગવી જેવા લક્ષણો દેખાઈ છે આવા સમયે ખાસ આપણે આપણું ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને હાલ ગરમીની સિઝન છે આવી સ્થિતિ […]

વારંવાર બિમાર પડતા લોકોએ આ કેટલીક વસ્તુઓને રોજીંદા ખોરાકનો ભાગ બનાવવો જોઈએ, જેનાથી રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત

આદુ,હરદળ આમળઆ રોગપ્રતિકારક શક્તિ વધઆરે છે વારંવાર બીમાર પડતા લોકોએ કરવું જોઈએ સેવન કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેઓ એક મહિનામાં 4 થી 5 વખત બીમાર પડી જતા હોય છે,તાવ આવવો, શરદી-ખાસી થવી શરીર નબળું પડી જવું તેવી ફરીયાદો રહે છે,જો તમે પણ આમાથી એક છો તો તમારે તમારા રોજીંદા આહારમાં થોડો બદલાવ કરવાની […]

બ્લડપ્રેશર, ડિહાઈડ્રેશન અને વેઈટલોસ કરવામાં મદદરુપ છે લીચી, ગરમીમાં તેનું સેવન ખૂબ જ ગુણકારી

બ્લડ પ્રેશનને નિયંત્રિત કરે છે લીચી વેઈટલોસ કરવામાં પણ મદદરુપ હાલ ઉનાળો ચાલી રહ્યો છે ભરગરમીમાં લોકો ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે આવી સ્થિતિમાં આપણે આપણી હેલ્થ પર ધ્યાન આપવું જરુરી બને છે,આખા દિવસ દરમિયાન આપણાને એનર્જી મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ, આજે આવા જ એક ફળ લીચી વિશે વાત કરીશું જે શરીરને ડિહાઈડ્રેડ રાખવાની […]

લાકડા જેવી દેખાતી આ ઔષધિ તમારા ગળા માટે કારગાર સાબિત થાય છે,જાણો તેના અનેક ફાયદા વિશે

જેઠીમધની લાકડી ઓષધિગુણોથી છે ભરપુર  ગળાને અને અવાજને લગતી સમસ્યામાં છે ફાયદાકારક શરદી થતાની સાથે જ ગળાની સમસ્યામાં વધારો થાય ચે,ગળામાં ખરાશ આવવી ,ગળામાં દુખાવો થવો અને કેટલાક કિસ્સાઓમાં તો ગળું બેસી જવાની પણ ફરીયાદ હોય છે,બોલવામાં પણ તકલીફ થતી હોય છે,ત્યારે આપણે ઘરેલું નુસ્ખાઓ અપનાવીએ છીએ આ તમામ સમસ્યાઓમાં જેઠીમધ એ રામબાણ ઈલાજ સાબિત […]

સવારે શા માટે ચા અને કોફી ખાલી પેટે ન પીવી જોઈએ, જાણીલો તેનાથી થતા નુકશાન

હંમેશા સવારે એકલી ચા પીતા પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઈએ ખાલી પેટે-ચા,કોફી કે તીખી વસ્તુ ખાવી ટાળવી જોઈએ આપણા દરેકને સવાર પડે એટલે ચા પીવા જોઈએ છીે, ઘમા લોકોને ચાની એવી આદત હોય છે કે ખાલી પેટે ચા પી લેતા હોઈ છે,જો કે ચા,કોફી કે પછી તીખી તળેલી વસ્તુઓને ખાલી પેટે ખાવી ટાળવી જોઈએ […]

પુરતા પ્રમાણમાં આયરન બાળકોને આપે છે તંદુરસ્તી, જાણો તેની ઉણપથી શું થાય છે?

બાળકોમાં આયરનની કમી ન થવા દો આરનની ઉણપ અનેક રોગને નોતરે છે સામાન્ય રીતે આયર્ન એક એવું પોષક તત્વ છે, જે બાળકોથી લઈને મોટી વયના તમામ લોકો માટે જરૂરી છે. જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો તેનાથી એનિમિયા જેવી બીમારી થાય છે. આ સાથએ જ શરીરમાં ઉર્જાનો અભાવ અને થાકની લાગણી થાય છે. જો ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code