1. Home
  2. Tag "health"

તમને પગમાં વારંવાર ખાલી ચઢી જાય છે, તો જોઈલો તેને દૂર કરવાની આ કેટલીક રીતો

સામાન્ય રીતે ખાલી ચઢવી એટલે કે પગમાં ઝણઝણાટ આવવી ,પગ અચાનક વધુ વજન વાળો થઈ ગયો હોય તેવું લાગવું તેને આપણે ખાલી ચઢી એમ કહીએ છે, જો કે આ ખાલી માત્ર પગમાં જ નહી ઘણા લોકોને હાથમાં પણ ખાલી ચઢે છે.સામાન્ય રીતે જ્યારે આપણે બેસીને ઊભા થઈએ છીએ ત્યારે ખાલી ચઢવાની સમસ્યા સર્જાય છે આવી […]

તામારા ખોરાકમાંથી આ વસ્તુઓને કરી દો દૂર- રોગપ્રતિકારક શક્તિને આ ખાદ્યપ્રદાર્થો બનાવે છે કમજોર

રોગપ્રતિકાર શક્તિ  નબળી બનાવે છે તળેલો ખોરાક મેંદો અને ઠંડાપીણા પર ખાવામાંથી કરો દૂર ચીનમાં કોરોના વકરી રહ્યો છે તેવી સ્થિતિમાં ભારતકની સરકાર પણ સતર્ક બની છે,જો કે વ્યક્તિ ગત આપણે પણ ધ્યાન રાખવું જરુરી બને છએ.ખાસ કરીને ખોરાકની બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને  તમારી રોગપ્રતિકાર શક્તિ સ્ટ્રોંગ બને ,ત્યારે ખાસ એવો ખારોક ખાવાનું […]

સગર્ભા મહિલાઓએ ઠંડીમાં આ રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ,સ્વાસ્થ્યની કોઈ સમસ્યા નહીં થાય

ગર્ભાવસ્થાનો સમયગાળો દરેક સ્ત્રી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ દરમિયાન તેઓએ પોતાનું તેમજ બાળકનું ધ્યાન રાખવું પડે છે.ખાસ કરીને બદલાતા હવામાન એટલે કે તીવ્ર ઠંડીના કારણે ગર્ભવતી મહિલાઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.ખાસ કરીને ખાંસી, શરદી અને તાવ જેવા ચેપ પણ થઈ શકે છે.આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીને પોતાનું […]

શિયાળામાં શિંગોડા બાફીને ખાવાથી અનેક પ્રકારના દુખાવામાં રાહત થાય છે, જાણો તેના સેવનથી થતા બીજા ફાયદા

ઔષઘિ ગુણોથી ભરપુર છે શિંગોડા શિંગોડાનું સેવન શરીરના અનેક દુખાવામાં આપે છે રાહત શિયાળો આવતાની સાથે જ અનેક  ઔષધિગુણોથી ભરપુરપ ખોરાક ખાવામાં આવે છે ખાસ કરીને ડ્રાયફ્રૂટ જેવી વસ્તુઓ તથા ફળો આરોગ્યને ઘણો ફાયદો કરે છે, આમાના એક છે શિગોંડા જે કેલ્શિયમથી ભરપૂર હોય છે  જેને ખાવાથઈ શરીરના અનેક પ્રકારના દુખાવાઓ દૂર થાય છે. આ […]

મહિલાઓને માઈગ્રેનની સમસ્યા વધુ સતાવે છે – વિશ્વભરની અડધી વસ્તીને આ સમસ્યા છે

એક રિપોર્ટ મુજબ વિશ્વભરની 52 ટકાથી વધુ વસ્તીને માઈગ્રેનની સમસ્યા સતાવે  છે. 52 ટકાથી વધુ વસ્તીને દર વર્ષે માથાના દુખાવાની સમસ્યામાંથી પસાર થવું પડે છે, જેમાંથી 14 ટકા કેસ માઈગ્રેનના છે. તાજેતરના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને માથાનો દુખાવો વધુ થાય છે. લગભગ 26 ટકા લોકો તણાવ-સંબંધિત માથાના દુખાવાથી પીડાય છે […]

શિયાળામાં સુકા કોપરાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી જાણો તેના ગુણો

કોપરા ખાવાથી થાય છે ફાયદો સુકા કોપરાનું સેવન ખૂબ ગુણકારી શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે ત્યારે હવે સુકા માવા ખાવાના પણ દિવસો છે,ખાસ કરીને ખજૂર, તલ ,ગોળ સુવા, શીંગદાણા વગેરે પુષ્કર પ્રમાણમાં ખવાતા હોય છે તેમાં એક સુકા કોપરાનો પણ સમાવેશ થાય છે તો ચાલો જાણીએ સુકા કોપરામાં સમાયેલા ગુણો અને તેને ખાવાથી થતા […]

સારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત વાસ્તુ નિયમો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે,તેનું ઘર ખુશીઓથી ભરેલું રહે અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે.એવું માનવામાં આવે છે કે જીવનમાં સાત સુખ છે, જેમાં પ્રથમ સ્થાન સ્વસ્થ શરીર છે.પરંતુ આજના સમયમાં જ્યાં લગભગ દરેક વ્યક્તિ વ્યસ્ત જીવન જીવી રહ્યો છે અને કામના તણાવમાં દબાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનની ઈચ્છા પડકારજનક માનવામાં આવે છે. સારું […]

શિયાળામાં સૂંઠ-ગોળનું કરો સેવન, શરદી, ખાસી અને ગળાની સમસ્યામાં મળે છે રાહત

આજકાલની જે ફાસ્ટ લાઈફ ચાલી રહી છે જેમાં અવનવી બીમારીઓ જોવા મળે છે, હાથ પગ દુખવાથી લઈને માથું દુખવું જેવી સમસ્યાઓ જડાણે હવે ઘરે ઘરે જોવા મળે છે,આપણી આસપાસ આવા અનેક રોગો છે, જેનો આપણે વારંવાર શિકાર થતા  હોઈએ છે. કેટલીક વખત અનેક બીમારીઓ લાંબા સમય સુધી અથવા જીવનભપર આપણી સાથે રહે છે. આવી સ્થિતિમાં […]

શિયાળાની થતી શરદીમાં ઉપયોગી છે ડુંગળી  જાણો તેમાં સમાયેલા ગુણો અને ઉપયોગ વિશે

શરદી ખાસીને દૂર કરે છે ડુંગળી બંધ નાખને ખોલી દે છે ડુંગળી શિયાળાની સિઝનમાં સૌ કોઈને નાક બંધ થવાની ફરીયાદ રહે છે. સાથે જ શરદીના કારણે નાકમાંથી સતત પાણી વહે છે આવી સ્થિતિમાં ડુંગળી કારગાર સાબિત થાય છે.આ સાથે જ શિયાળો અને ઠંડા પવનો શરૂ થતાં જ શરદી, ખાંસી અને કફની સમસ્યા બહુ વધી જાય […]

જો તમને ઠંડીમાં તમને પણ શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો  આટલી બબાતનું ધ્યાન રાખો

ઠંડીમાં અસ્થમાના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું નાની નાની બાબતોથી શ્વાસ વધી શકે છે  હાલ શિયાળો શરુ થઈ ગયો છે ત્યારે અસ્થાનામા દર્દીઓને શઅવાસ લેવામાં વધુ સમસ્યા થાય છે આવી સ્થિતિમાં આપણે નાની નાની બાબતોનું ખ્સા ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ સમસ્યા તમારા જીવ માટે જોખમી ન બની શકે.અસ્થમા એ એક મુખ્ય બિન-સંચારી રોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code