1. Home
  2. Tag "health"

શિયાળામાં આ ત્રણ વસ્તુઓનાં મિશ્રણ નું કરો સેવન .પેટની સમસ્યાનું થશે નિવારણ

આમળા,હરડે અને બહેડાના મિશ્રણથી ત્રિફળાનું ચૂર્ણ બને છે ત્રિફળાનું ચૂર્મ પેટની સમસ્યામાં રાહત આપે છે. સામાન્ય રીતે આપણે સૌ કોઈએ ત્રિફળા નામની આયુર્વેદિક વસ્તુનું નામ સાંભળ્યું જ હશે જે શરીર માટે ગુણકારી માનવામાં આવે છે જેના સેવનથી અનેર રોગ નાશ પામે છે, ત્રિફળાનું સેવન કરવાથી જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા કારગર અને ગુણકારી માનવામાં આવે […]

જો તમારે હેર ગ્રોથ વધારવો હોય તો હવે મોંધા પ્રોડક્ટ ભૂલી જાઓ, અને દિવેલનો કરો આ રીતે યૂઝ

સાહિન મુલતાનીઃ- દિવેલ માથામાં ઠંડક પહોંચાડે છે પગના તળીયાની બળતરાને દૂર કરે છે વાળને ઘટ્ટ કરવાનું કામ દિવેલ કરે છે કબજિયાતની સમસ્યા દૂર કરે છે આપણા જ કિચનમાં ઘણી બઘી વસ્તુઓ એવી હોય છે કે જે અનેક રોગોમાં આપણાને રાહત આપે છે, મરી મસાલાથી લઈને ઘણી બધી વસ્તુઓના ઉપયોહથી આપણે આપણા શરીરમાં થતી નાની મોટી […]

સુગરથી લઈને વેઈટલોસ કરવામાં મદદરુપ બને છે તજનું પાણી, જાણો આ પાણી પીવાથી થતા અનેક ફાયદાઓ વિશે

તજ સ્વાસ્થઅય માટે ગુણકારી તજનું પાણી પીવાથી વેઈટલોસમાં મળે છે મદદ તેજાનાઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે,આજે વાત કરીશું તજને દરમ પાણીમાં પીવાથઈ થતા ફાયદાઓ વિશે,.તજનું પાણી કે ચા પીવાથી માથાનો દુખાવો અને શરદી તરત જ મટી જાય છે. આ સિવાય તમે ગરમ પાણી સાથે તજનું સેવન પણ કરી શકો છો. તજમાં એન્ટિબેક્ટેરિયલ, […]

 શિયાળામાં બોડીને ડિટોક્સ કરવા આ શાકભાજીઓનું કરો સેવન, જાણો તેના અનેક ફાયદાઓ

બોડી ડિટોક્સ માટે શાકભાજી ખાઓ ઝેરી પ્રદાર્થનો નિકાસ માટે શાકભાજી બેસ્ટ ઓપ્શન  શિયાળો એટલે શાકભાજીની સિઝન આ ઋતુમાં અનેક શાકભાજી મળી આવે છે.આ સાથે જ ડોક્ટર્સ અને વડિલો પણ શાકભાજીના સેવનની સલાહ આપે છે, આવી સ્થિતિમાં જો તમે કેટલાક શાકભાજીનું રોજેરોજ સેવન કરો છો તો તમારી હેલ્થ ખૂબ સારી રહે છે. શાકભાજીમાંથી આપણાને અનેક વિટામિન્સ […]

શિયાળાની સવારે નાસ્તામાં ગાજરના સુપનું કરો સેવન , હેલ્થ માટે છે ગુણકારી

શિયાળામાં શાકભાજી તથા સલાડ ખૂબ જ ગુણ કરે છે ગાજર ખાવાથી ઈમ્યૂનિટી વધે છે ગાજરનો સૂપ શરીરમાં શક્તિનો સંચાર થાય છે શિયાળાની સિઝન આવી ચૂકી છે સાથે જ લીલા શાકભાજીની ઋતુ એટલે પણ શિયાળો જ, શિયાળામાં શાકભાજી તથા સલાડ ખાવાથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે,ખાસ વાત કરીએ ગાજરની તો આ સિઝનમાં ગાજર ખાવા જ જોઈએ […]

આદુ જેવું જ દેખાતું આ શાકભાજી શિયાળામાં ખૂબ જ ગુણકારી – જાણો આંબામોર ખાવાથી થતા ફાયદાઓ

શિયાળામાં આંબામોરનું સેવન ગુણકારી આંબામોક લોહીને  કરવાનો ગુણ ધરાવે છે શિયાળો ેટલે લીલા શાકભાજી ખાવાની સિઝન, ભરપુર પ્રમાણમાં શિયાળામાં શાકભાજી આવે છે સાથે જ દરેક શાકભાજી એવા છે જે શિયાળામાં ખાવા મળી જાય છે. અને જે હેલ્થને ઘણો ફાયદો પણ કરે છે,આજે વાત કરીશું આંબામોર વિશે, સામાન્ય રીતે તેનો આકાર અને દેખાવ આદુ જેવો હોય […]

તુવેરની દાળ હેલ્થ માટે જે રીતે ગુણકારી છે તેજ રીતે કેટલીક બીમારી ધરાવતા લોકો માટે હાનિકારક

તુવેરની દાળ પોષ્ટિક આહારમાં ગણાય છે, તેમાં અનેક વિટામીન્સ, મિનરલ હોય છે જો કે કેટલીક બીમારીઓ ઘરાવતા વ્યક્તિ જો તુવેરની દાળ ખાય તો તેને નુકશાન થાય છે, આમ તો ઘણા લોકોના ઘધરે રાત્રે તુવેરની દાળ બનાવાતી નથી કારણ કે વાયડી પડે છે એટલે કે ગેસ થાય છે એમ કહેવામાં આવે છે,તો ચાલો જાણીએ કયા લોકો […]

શિયાળામાં આ રીતે બચાવો ખુદને,સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ વરદાન છે આ ટિપ્સ

ઠંડીની મોસમ શરૂ થતાં જ તેની અસર તમારી ત્વચા, શરીર અને શારીરિક પ્રવૃત્તિઓ પર પડવા લાગે છે.શિયાળામાં ભૂખ વધે છે અને શારીરિક શ્રમ ઓછો થાય છે.પરંતુ જો તમે સવારની શરૂઆત નાની-નાની વસ્તુઓથી કરો છો,તો આ ઋતુ તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે વરદાન સાબિત થશે.જાણો તમારો દિવસ બનાવવાની 4 શ્રેષ્ઠ રીતો… કસરત કરો પથારીમાંથી ઉઠતાની સાથે […]

શિયાળામાં તમને સતત ખાસી-શરદી થાય છે? તો તમારા આહારમાંથી આટલી વસ્તુઓ કરી દો દૂર

શિયાળામાં ખઆસીનું રાખો ધ્યાન ખાસી આવે તેવી વસ્તુઓ ન ખાવી જોઈએ હાલ શિયાળાની સિઝન ચાલુ થઈ ચૂકી છે ઠંડીએ જાણે માજા મૂકી છે આવી સ્થિતિમાં આપણે આપણો ખ્યાલ જાતે જ રાખવાનો છે,ખાસ કરીને આ ઋતુ એવી હો છે કે જ્યારે ખાસી અને શરદી અવારનવાર થતી હોય ચે આવી સ્થિતીમાં ખઆસી શરદીને કાબૂમાં રાખવી હોય તો […]

શા માટે આવે છે કાનમાં સતત ખંજવાળ ? જાણો આ પ્રકારની સમસ્યામાં શું કરવું જોઈએ

કાનમાં ખંજવાળ આવે તો આપનાવો ઘરેલું નુસ્ખા કાનની કાળજી રાખવી પણ જરુરી ઘણી વખત આપણે ન્હાઈને બહાર આવીએ છીએ ત્યારે કાનમાં જાણે પાણી જતું રહ્યું હોય તેવું લાગે છે ઘણી વાર તેના કારણે કાનમાં વારંવાર ખંજવાળ પણ ાવે છે,આ સાથે જ ક્યારેક ઠંડુ પી લીઘું હોય ત્યારે પણ કાનમાં ખંજવાળ આવાની ફરીયાદ થાય છે. કાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code