પાવાગઢ: ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતા બે યાત્રાળુઓના મોત
અમદાવાદ, 19 જૂન 2026: Two killed in landslide due to heavy rain ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ ‘પાવાગઢ’ ની ડુંગર પર શુક્રવારે સવારે એક દુ:ખદ ઘટના બની. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ડુંગર પર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે મોટા પથ્થરો અને કાટમાળ નીચે ધસી પડ્યા હતા. કાટમાળમાં ઘણા યાત્રાળુઓ ફસાયા હતા, અત્યાર […]


