1. Home
  2. Tag "hindu"

ઈંદ્રલોક બાદ દિલ્હીના વધુ એક ક્ષેત્રમાં તણાવ, પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીથી બગડયો માહોલ

નવી દિલ્હી: દિલ્હીના ઈંદ્રલોક વિસ્તારમાં નમાજીઓને લાત મારવાની ઘટનાને લઈને બબાલ થયા બાદ વધુ એ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. પયગમ્બર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ માહોલ બગડયો છે. રાજધાની નવી દિલ્હીના ઝડૌદાના મિલન વિહારમાં તણાવને જોતા પોલીસ અને પેરામિલિટ્રીના જવાન તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીની ધરપકડની કોશિશ કરી રહી છે. […]

ચૂંટણી પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજથી ઘર્ષણ એક ષડયંત્ર? વિવાદમાં પેદા થયેલા સવાલોના જવાબ તાત્કાલિક શોધવાની જરૂર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં મંજૂરી વગર નમાજ પઢનારા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણની ઘટના દુખદ છે. તેનાથી વધારે દુખદ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવા પ્રકારની ઘટના અમદાવાદ યુનિવર્સિટીમાં થાય છે અને તેના આધારે દેશ-દુનિયામાં ફરી એકવાર ગુજરાતને બદનામ કરવાની કોશિશો કેટલાક ફેક્ટ ચેકરિયાઓ અને કથિત […]

ગુજરાત યુનિ.માં બબાલ: દીવાલ પર ‘બિસ્મિલ્લાહ અલ રહમાન અલ રહીમ’ લખીને બનાવી દીધી ખુલ્લી મસ્જિદ, સવાલ કરતા અફઘાન વિદ્યાર્થીએ માર્યો લાફો!

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. તેના કારણે એ બ્લોકના રૂમ નંબર-23માં લેપટોપ, એસી યૂનિટ અને અન્ય સામાનને નુકશાન પહોંચ્યું. તેની સાથે જ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. તેને લઈને હોસ્ટેલના સુરક્ષાકર્મીઓની ફરિયાદ બાદ પોલીસે મામલો નોંધ્યો છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનિસ્તાન, આફ્રિકા, શ્રીલંકા અને અન્ય […]

અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?

નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) […]

MP:ભોજશાળા મસ્જિદ છે કે મંદિર? જ્ઞાનવાપીની જેમ એએસઆઈ સર્વેને હાઈકોર્ટે આપી મંજૂરી

ઈન્દૌર: મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર બેંચે સોમવારે ધાર જિલ્લામાં આવેલી ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણને મંજૂરી આપી છે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને 6 સપ્તાહમાં સર્વે કરવાની તાકીદ કરવામાં આવી છે. હાઈકોર્ટે હિંદુ ટ્રસ્ટની અરજી પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી અને આદેશને સુરક્ષિત રાખ્યો હતો. ભોજશાળા એએસઆઈ સંરક્ષિત સ્મારક છે. જેમાં માતા સરસ્વતીનું મંદિર હોવાનો હિંદુઓ દાવો કરી […]

Tamil Nadu: મદ્રાસ હાઈકોર્ટે ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી, સનાતન મામલામાં દાખલ અરજી ફગાવી

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને ળઈને આપેલા નિવેદન પર ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી છે. હાઈકોર્ટે ડીએમકેના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી છે. સનાતન ધર્મને લઈને ઉદયનિધિ સ્ટાલિન, પી. કે. શેખરબાબુને ધારાસભ્ય પદેથી અને ડીએમકેના સાંસદ એ. રાજાને લોકસભા સદસ્યના પદ પરથી હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. […]

હિંદુ ધર્મમાં પુત્ર નહીં, શિષ્યની પરંપરા હોવાની ભાજપની લાલુ યાદવને શિખામણ, ઈન્ડી ગઠબંધન પર પ્રહાર

નવી દિલ્હી: હિંદુ ધર્મમાં પુત્રની નહીં, શિષ્યની પરંપરા છે. રામના ભક્ત હનુમાનના ઘણાં મંદિરો તમે દેશમાં જોયા હશે, પરંતુ ભગવાન રામના પુત્ર લવકુશના મંદિર નહીં જોયા હોય. આ વાતો ભાજપે સોમવારે પીએમ મોદીના પરિવાર પર ટીપ્પણી કરનારા લાલુ યાદવને આપેલા જવાબમાં કહી છે. સોમવારે ભાજપના પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ પાર્ટીના મુખ્યમથક પર મીડિયાને સંબોધિત કર્યું. […]

કોણ હતા દારા શિકોહ? જેમનું માથું કાપીને ઔરંગઝેબની સામે રજૂ કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી: કહેવામાં આવે છે કે શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ જો બાદશાહ બનત, તો ઘણી મુઘલકાળની લડાઈઓને ટાળી શકાય હોત. જો કે દારા શિકોહનો જે અંત થયો તે કોઈએ તે સમયે વિચાર્યો ન હતો. મોદી સરકાર દ્વારા દારા શિકોહની કબરની તલાશ કરવા માટે એક ટીમ પણ બનાવી હતી. જેમાં સાહિત્ય, કળા અને વાસ્તુકળાના આધારે […]

મધ્યપ્રદેશના દેવાસમાં હિંદુઓએ લગાવ્યા મકાન વેચવાના પોસ્ટર!, ફ્લેગમાર્ચ બાદ હટાવાયા પોસ્ટર

દેવાસ: મધ્યપ્રદેશના દેવાસમાં કબ્રસ્તાન અને સ્મશાન વિવાદથી ક્ષુબ્ધ થયેલા હિંદુઓએ શનિવારે પોતાના ઘર વેચવાના પોસ્ટર લગાવ્યા અને બાદમાં પ્રશાસન અને પોલીસને સમજાવા તથા વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યો અને તેના પછી મોડી રાત્રે તેમણે પોસ્ટરો હટાવ્યા હતા. શુક્રવારે પ્રશાસને કબ્રસ્તાન અને સ્મશાન વિવાદમાં નવો માર્ગ કાઢવાની કોશિશ કરી હતી. લોકોએ હનુમાનજીનો ફોટોગ્રાફ રાખીને પૂજા પણ […]

રાજસ્થાનની સરકારી શાળામાં હિંદુ વિદ્યાર્થિનીના ટીસી પર લખ્યું ઈસ્લામ, ધર્માંતરણ-લવજેહાદની સાજિશ સામે શિક્ષણ મંત્રી ભડક્યા

કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં ધર્માંતરણ અને લવ જેહાદની સાજિશોના ખુલાસા બાદ બે શિક્ષક સસ્પેન્ડ થયા છે. આ સ્કૂલ સાંગોદ કસબાની પાસે આવેલી ખજૂરી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળા છે. સ્કૂલની એક હિંદુ વિદ્યાર્થિનીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં ઈસ્લામ લખવામાં આવ્યું છે અને વિદ્યાર્થિનીઓને બળજબરીથી નમાજ પઢાવવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં ચાલી રહેલા ઈસ્લામી ષડયંત્રનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code