હોમિયોપેથીને ઘણા દેશોમાં એક સરળ અને સુલભ સારવાર પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી: રાષ્ટ્રપતિજી
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આજે (10 એપ્રિલ, 2024) નવી દિલ્હીમાં સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા આયોજિત બે દિવસીય હોમિયોપેથી સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હોમિયોપેથીને ઘણા દેશોમાં એક સરળ અને સુલભ સારવાર પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને […]