1. Home
  2. Tag "Homeopathy"

હોમિયોપેથીને ઘણા દેશોમાં એક સરળ અને સુલભ સારવાર પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી: રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આજે (10 એપ્રિલ, 2024) નવી દિલ્હીમાં સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા આયોજિત બે દિવસીય હોમિયોપેથી સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હોમિયોપેથીને ઘણા દેશોમાં એક સરળ અને સુલભ સારવાર પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને […]

હોમિયોપેથીક દવા માટે કેમ લોકો પ્રેરાઈ રહ્યા છે? આ છે તે પાછળના કારણો

હોમિયોપેથિક દવા તરફ કેમ લોકો પ્રેરાઈ છે? આ છે તે પાછળના કારણ જાણો કે હોમિયોપેથિક દવા બીજી દવાથી કેવી રીતે છે અલગ આજના સમયમાં લોકોને કોઈ પણ પ્રકારની બીમારી થાય તો તે લોકો હોમિયોપેથીક દવા તરફ વધારે આકર્ષાય છે અને તે દવાનો ઉપયોગ કરવાનું વિચારતા હોય છે. આ પાછળના અનેક કારણ છે પણ પહેલું કારણ […]

ગુજરાતમાં આયુર્વેદ,હોમિયોપેથીમાં બેઠકો વધી, મેડિકલ, ડેન્ટલમાં બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા ક્વોટાનો બીજો રાઉન્ડ પુરો થતા ગુજરાતની પ્રવેશ સમિતિ દ્વારા અંતે યુજી મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી માટે બીજો રાઉન્ડ આજથી શરૂ કરી દેવાયો છે. જેમાં 5મી માર્ચ સુધી ચોઈસ ફિલિંગ થશે અને છ માર્ચે સીટ એલોટમેન્ટ કરી દેવાશે. ધો.12 સાયન્સ પછીના નીટ આધારીત કોર્સીસ મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ […]

ગુજરાતમાં કોરોનાને નાથવા સરકાર હવે આયુર્વેદ અને હોમિયોપેથીનો લેશે સહારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે તેમજ અનેક દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. બીજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની […]

રાજ્યમાં કોરોનાના કેસ વધતા આયુર્વેદ અને હોમિયોપેથીની દવાની માગમાં 30 ટકા વધારો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર આયુર્વેદ અને હોમિયોપથીની દવાઓની માંગમાં 30 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આયુર્વેદિક અને હોમોયોપથી દવાઓની 100 ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓની હાલ 30 ટકા ડિમાન્ડ વધી છે. કોરોનાના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code