1. Home
  2. Tag "IAF"

AirForce Day: જાણો છો શ્રીમદ ભગવદ્ ગીતા સાથે ભારતીય વાયુસેનાનો ખાસ સંબંધ?

‘नभ:स्‍पृशं दीप्‍तम्’ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभ:स्‍पृशं दीप्‍तम्’ ગીતાના 11મા અધ્યાયમાંથી જ લેવામાં આવ્યું છે આજે ભારતીય વાયુસેનાના 87મા એરફોર્સ દિવસ પર વાયુવીરોને આખો દેશ સલામ કરી રહ્યો છે. દિલ્હીની નજીક હિંડન એરબેઝ પર યુદ્ધક હેલિકોપ્ટર અપાચે, ચિનૂક, સ્વદેશી યુદ્ધવિમાન તેજસ આકાશની છાતી ચીરીને પોતાન કરતબો દ્વારા દુનિયાને ભારતીય વાયુસેનાની શક્તિનો અહેસાસ કરાવી રહ્યા છે. […]

આતંકીઓનો સામનો કરવા માટે સરકારની પદ્ધતિમાં આવ્યું છે મોટું પરિવર્તન: IAF ચીફ

બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ રાજકીય નેતૃત્વનો સંકલ્પ : એર ચીફ માર્શલ પુલવામા પર આતંકી હુમલો સંરક્ષણ પ્રતિષ્ઠાનો માટેના ખતરાની યાદ અપાવે છે વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકને યાદ કરી છે. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યુ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ આતંકવાદીઓને સજા આપવાનો […]

વાયુસેના દિવસ પર ત્રણેય સૈન્ય પ્રમુખોએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

ભારતીય વાયુસેનાનો આજે 87મો વાયુસેના દિવસ ત્રણેય સૈન્ય પ્રમુખોએ શહીદ સ્મારક પર આપી શ્રદ્ધાંજલિ ભારતીય વાયુસેના આજે મંગળવારના દિવસે પોતાનો 87મો વાયુસેના દિવસ મનાવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સહીત દેશભરમાં વાયુસેના દિવસ પર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. આ પ્રસંગે ત્રણેય સૈન્ય પ્રમુકો દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પહોંચ્યા હતા. સેના […]

રફાલને કારણે ભારત ચીન અને પાકિસ્તાન પર પડશે ભારે : એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા

રફાલને કારણે ચીન-પાકિસ્તાન પર ભારે પડશે ભારત એરસ્ટ્રાઈકની જરૂરત પડવા પર વાયુસેના વધારે તૈયાર નવા એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાની મહત્વની ટીપ્પણી રફાલ યુદ્ધવિમાનની ખરીદી પ્રક્રિયાની ટીમના ચેરમેન રહી ચુકયા છે એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ સોમવારે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. એર ચીફ માર્શલ બનતા જ તેમણે પાકિસ્તાન […]

ફ્રાંસ પાસેથી વધુ 36 રફાલ યુદ્ધવિમાન ભારત ખરીદે તેવી શક્યતા, સોદા પર ચાલી રહી છે વિચારણા

સતત વધી રહેલી વાયુસેનાની શક્તિ વધુ 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવા પર વિચારણા 8 ઓક્ટોબરે મળશે પહેલું રફાલ યુદ્ધવિમાન વાયુસેનાને શક્તિશાળી બનાવવાના ઉદેશ્યથી ભારત સરકાર વધુ એક મોટો સોદો કરવાની તૈયારીમાં છે. ફ્રાંસમાંથી 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવાનો સોદો પહેલા જ થઈ ચુક્યો છે અને 8 ઓક્ટોબરે તેની પહેલી ખેપ ભારતને મળશે. પરંતુ તેની સાથે ભારત સરકાર […]

એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા હશે આગામી વાયુસેનાધ્યક્ષ, ઉડાડી ચુક્યા છે રફાલ

એર વાઈસ ચીફ એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા વાયુસેનાના આગામી પ્રમુખ હશે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા પ્રમાણે, સરકારે આગામી વાયુસેનાધ્યક્ષ તરીકે એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયાના નામ પર મ્હોર લગાવી દીધી છે. તે એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆનું સ્થાન લેશે. એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર […]

Video: લડાખ પછી હવે અરુણાચલ પ્રદેશમાં દેખાશે ભારતીય સેનાનો જોશ, ઉડી જશે દુશ્મનના હોશ

ચીન અને પાકિસ્તાનને રણીતિક સંદેશ લડાખ બાદ અરુણાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ ચીન બોર્ડર નજીક ઓક્ટોબરમાં યુદ્ધાભ્યાસ નવી દિલ્હી: ભારતીય સેનાએ લડાખમાં હજારો ફૂટ ઊંચાઈ પર ચીનને લાગતી સીમા પર એક મોટો સૈન્યાભ્યાસ કર્યો છે. આ સૈન્યાભ્યાસમાં ભૂમિસેનાની સાથે વાયુસેના પણ સામેલ થશે. આ સૈન્યાભ્યાસથી આપણી સેનાએ આખી દુનિયાને પેગામ પહોંચાડી દીધો છે કે ભારતીય સેના જમીનથી […]

ચીન બોર્ડર પર દેખાયો સેના-વાયુસેનાનો દમ, જમીનથી આકાશ સુધી કર્યો યુદ્ધાભ્યાસ

ઈસ્ટર્ન લડાખના વિસ્તારમાં ભારતીય સેના-વાયુસેનાની કવાયત ભારતીય સેનાના યુદ્ધાભ્યાસનો ચીનને રણનીતિક સંદેશ ચીન દ્વારા એલએસીના અતિક્રમણની બને છે ઘટનાઓ ભારતીય સેનાના જવાનોએ 17 સપ્ટેમ્બરે ઈસ્ટર્ન લડાખ વિસ્તારમાં મોટો યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેના,ભારતીય સેનાની ઘણી ટુકડીઓના જવાનો સામેલ થયા છે. ચીનની નજીકના લડાખના આ વિસ્તારની સાથે ભારતીય સેનાના જવાનોની આ કવાયતનું રણનીતિક દ્રષ્ટિએ પણ […]

અરુણાચલ પ્રદેશ: વાયુસેનાને મળ્યું વધુ એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ, નાના એરક્રાફ્ટ ભરી શકશે ઉડાણ

અરુણાચલ પ્રદેશમાં વાયુસેનાને મળ્યું એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડથી ફિક્સ વિંગ એરક્રાફ્ટ ભરી શકશે ઉડાણ 18 સપ્ટેમ્બરે એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનું કરાશે ઉદ્ઘાટન ભારતીય વાયુસેનાને અરુણાચલ પ્રદેશમા વધુ એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ મળ્યું છે અહીંથી ફિક્સ વિંગ એરક્રાફ્ટ જેવા કે એએન-32, મિરાજ – 2000, સુખોઈ-30 એમકેઆઈ, જગુઆર અને તેજસ ઉડાણ ભરી શકશે. આ એડવાન્સ લેન્ડિંગ […]

Su-30 MKI દ્વારા ભારતીય વાયુસેનાએ બ્રહ્મોસ એર વર્ઝન મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ભારતીય વાયુસેનાએ તેના ફ્રન્ટલાઈન સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દ્વારા બ્રહ્મોસ મિસાઈલના હવાઈ સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ વખતે એરક્રાફ્ટ ઘણું સરળ રહ્યું હતું અને બ્રહ્મોસ મિસાઈલના હવાઈ સંસ્કરણ દ્વારા જમીન પરના ટાર્ગેટ પર નિશાન સાધતા પહેલા અપેક્ષિત ટ્રેજેક્ટરીને પણ અનુસરી હતી. ભારતીય વાયુસેના માટે બ્રહ્મોસ મિસાઈલ એક વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. બ્રહ્મોસ મિસાઈલ દ્વારા ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code