1. Home
  2. Tag "important"

લિવરને સ્વસ્થ કેવી રીતે રાખવું? જાણી લો મહત્વની જાણકારી

શરીરમાં લિવર એ એટલું મહત્વનું છે જેટલું આપણા શરીરમાં હ્યદય, એવું કહેવાય કે લિવરની સમસ્યા આમ તો મોટાભાગના લોકોને નથી થતી પણ જ્યારે પણ થાય છે ત્યારે ભગવાન યાદ આવી જાય. તો હવે લોકોએ તે જાણવું જોઈએ કે લિવરને લગતી સમસ્યાથી કેવી રીતે સલામત રહેવાય અને લિવરને પણ કેવી રીતે સ્વસ્થ રાખી શકાય. સામાન્ય રીતની […]

શું તમે ફીટનેશની ઈચ્છામાં શરીરને નુક્સાન તો નથી કરી રહ્યા ને? જાણી લો મહત્વની જાણકારી

ફીટનેશની ઘેલછામાં શરીરનું રાખજો ધ્યાન ન કામની કસરત થશે તો શરીરને થશે નુક્સાન જાણી લો કેટલીક મહત્વની વાત આજના સમયમાં દરેક લોકોની ઈચ્છા હોય છે તેનું શરીર ફીટ રહે અને ફીટનેશ બાબતે તેના શરીરમાં કઈ જોવું ન પડે. શરીરની ફીટનેશ રાખવામાં લોકો મોટી રકમ ખર્ચ કરી દેતા હોય છે અને પછી ક્યારેક ફીટનેશની લાલચમાં શરીરને […]

સનાતન ધર્મમાં અખાત્રીજનું કેમ છે મહત્વ, જાણો આ દિવસની સાથે જોડાયેલા કેટલીક મહત્વની વાત

નાના મોટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકો નવા કામ માટે સારા મૂહર્તની રાહ જોતા હોય છે. સકારાત્મક મૂહર્તમાં શરૂ કરેલા કામ વધુ પ્રોફિટ ખેંચી લાવતા હોય છે. આવો એક દિવસ એટલે કે અખાત્રીજનું પણ અનોખું મહત્વ હોય છે. જ્યોતિષ લોકોના કહેવા પ્રમાણે આજે એટલે કે મંગળવારના દિવસે આવેલી અખાત્રીજ લોકોને ડબલ ફાયદો કરી શકે છે. અખાત્રીજે […]

ગુજરાતમાં લર્નિંગ લોસ કવર કરવા હવે ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને મહત્વના ચેપ્ટર ભણાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે લાંબા સમય સુધી ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. વિદ્યાર્થીઓને ઘેર બેસીને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ કેટલું અને કેવું ભણ્યા તે તો સૌ કોઈ જાણે છે. ઉપરાંત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે કોરોનાની અસર ઓસરતાં જ સ્કૂલો ફરીવાર ઓફલાઈન શરૂ થઈ છે અને બોર્ડની […]

નક્સલવાદને બરબાદ કરવા સરકારનો મોટો પ્લાન, કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવી મહત્વની જવાબદારી: સૂત્ર

નક્સલવાદ થશે બરબાદ નક્સલવાદીઓને મળશે સજા સરકારે બનાવ્યો મોટો પ્લાન દિલ્હી :નક્સલવાદ અને નક્સલવાદીઓ કે જે બંન્ને દેશ માટે મોટી સમસ્યા છે, નક્સલવાદી એ લોકો છે કે જેને દેશની સરકાર નથી ગમતી અને દેશના જવાનો પણ નથી ગમતા, અને તે માટે તેઓ હંમેશા સરકાર વિરોધી અને સેના પર હૂમલાના પ્રયાસો કરતા રહે છે, પણ હવે […]

કોરોનાના મહામારી વચ્ચે તહેવારોને પગલે છ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણઃ ગુલેરિયા

દિલ્હીઃ કોરોનાની બીજી લહેર બાદ હાલ દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોનું આગમન થવાનું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર પણ ચિંતિત છે. દરમિયાન એઈમ્સના ડાયરેકટ રણદીપ ગુલેરિયાએ છ અઠવાડિયા સુધી સાચવવા માટે દેશની જનતાને અપીલ કરી હતી. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code