ગુજરાતના 30 જળાશયો છલકાયાં, સરદાર સરોવર ડેમમાં 55.26 ટકા જળસંગ્રહ
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની 207 જળ પરિયોજનાઓમાં તા. 20મી જુલાઈ સુધીમાં 56.54 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1.85 લાખ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ, રાજ્યના 206 જળાશયોમાં 3.20 લાખ એમસીએફટી […]