કેબિનેટે વિકલાંગતા ક્ષેત્રે સહકાર માટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષરને મંજૂરી આપી
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિકલાંગતા ક્ષેત્રે સહકાર માટે ભારત સરકાર અને પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકા સરકાર વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે. દ્વિપક્ષીય સમજૂતી પત્ર વિકલાંગતા ક્ષેત્રે સંયુક્ત પહેલ દ્વારા વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર અને દક્ષિણ આફ્રિકા સરકાર વચ્ચે સહકારને પ્રોત્સાહિત કરશે. તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને […]