1. Home
  2. Tag "India-Sri Lanka"

ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડેઃ વિરાટ કોહલીએ સદી ફટકારીને બનાવ્યા નવા રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના અનુભવી બેસ્ટમેન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. કોહલીએ ગુવાહાટીમાં પોતાના કેરિયરની 45મી સદી ફટકારી હતી. આ દરમિયાન મહાન બેસ્ટમેન સચિન તેદુંલકરના રેકોર્ટની બરાફરી કરીને નવો રેકોર્ડ બનાવ્યું છે. કોહલીએ ભારતમાં નવેમ્બર 2019 બાદ આ સદી ફટકારી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં તેમણે અત્યાર સુધીમાં 73મી […]

રાજકોટમાં આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે મેચ; શહેરના ક્યાં ક્યાં રૂટ થયા છે ડાયવર્ટ,અહીં જાણો

રાજકોટ:રાજકોટમાં આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાનાર છે.રાજકોટમાં T20 મેચ રમાનાર હોય સમગ્ર શહેર જાણે ક્રિકેટ ફિવરના રંગે રંગાઈ રંગાઈ ગયું છે.આ મેચ માટે ભારત અને શ્રીલંકાની ટીમ આજે રાજકોટ પહોંચી જશે અને આજે જ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ શરુ કરશે.બંને ટીમોને અલગ અલગ હોટલોમાં ઉતારો આપવામાં આવ્યો છે.બંને હોટલો દ્વારા ટીમોનું સ્વાગત ઉષ્માભેર કરવામાં […]

રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચેની T-20 મેચની તૈયારીઓ પૂર્ણ, પ્રેક્ષકોને માસ્ક પહેરવા કરાઈ અપીલ

રાજકોટઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની T-20 શ્રેણીની ચોથી મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં તા. 7મી જાન્યુઆરીએ યોજાશે. તેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરમિયાન મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે  વધી રહેલા કોરોનાના કેસને પગલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મેચ દરમિયાન પ્રેક્ષકોને સતત માસ્ક પહેરી રાખવા માટે અપીલ […]

ભારત-શ્રીલંકા વચ્ચે આવતા મહિનાથી ફેરી સર્વિસ શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ ફરીથી શરૂ કરવા માટે બંને દેશની સરકારો વચ્ચે કવાયત તેજ કરવામાં આવી છે. દક્ષિણ ભારતથી શ્રીલંકાના ત્રિંકોમાલી અને કોલંબો સુધી પેસેન્જર પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે નવી સેવા હેઠળ દરેક ફેરીમાં 300 થી 400 મુસાફરોને લઈ જવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ આવતા […]

રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે

અમદાવાદઃ હાલ ટીમ ઈન્ડિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં આજથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. દરમિયાન આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે ટી-20 મેચ રમશે. શ્રીલંકાની ટીમ આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવશે. જ્યારે આગામી દિવસોમાં શ્રીલંકા સામેનની ટી-20 મેચ માટે ટીમની જાહેરાત કરાશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ […]

રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચ 7મી જાન્યુઆરીએ રમાશે,

રાજકોટઃ  શહેરમાં આવતાં મહિને યાને  7મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-શ્રીલંકા વચ્ચે T-20 ક્રિકેટ મેચ યોજાશે. 7મી જાન્યુઆરીએ રમાનારી આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગ્રાઉન્ડની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં રાજકોટનું ગ્રાઉન્ડ પસંદગી પામ્યું છે.  છ મહિનામાં  રાજકોટને બીજા T-20 મુકાબલાનું યજમાનપદ મળ્યું છે. બીજી બાજુ શ્રીલંકાની ટીમ […]

ભારત-શ્રીલંકા ટી-20 સીરિઝઃ શ્રીલંકાના પરેરા અને રોહિત શર્માએ ફટકારી વધારે સિક્સર

નવી દિલ્હીઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી છે અને ટીમ ઈન્ડિયા સાથે ટી-20 અને ટેસ્ટ સીરિઝ રમશે. દરમિયાન તા. 24મી ફેબ્રુઆરીના રોજ બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. આમ હવે દર્શકોને ફરી એકવાર રનનો વરસાદ જોવા મળશે. બંને ટીમમાં સૌથી વધારે સિક્સર કુશલ પરેરા અને રોહિત શર્માએ મારી છે. બંને બેસ્ટમેનોએ 14-14 સિક્સર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code