1. Home
  2. Tag "india"

ભારતમાં સુરક્ષા પગલા મજબુત થતા આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો, રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હીઃ સુરક્ષા પગલાં મજબૂત થવાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેનાથી ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ સુધરી છે. FICCI કાસ્કેડ રિપોર્ટ અનુસાર, ભારતનો ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ (GTI) સ્કોર 7.43 અને ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 44.7 છે. આ આંકડા દર્શાવે છે કે, 2016ની સરખામણીમાં દેશમાં આતંકવાદ અને અપરાધની ઘટનાઓમાં ઘટાડો થયો […]

ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદ,વિદ્યાર્થીઓ શોધી શકે છે અન્ય વિકલ્પ

દિલ્હી: ભારત કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે વિદ્યાર્થીઓ પણ કેનેડા જવાનુ ટાળીને અન્ય દેશો તરફ નજર કરી રહ્યા છે. જાણકારી અનુસાર, જે વિદ્યાર્થીને કેનેડા જવામાં સંકોચ હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંજવણ હોય તો તે આ દેશો વિશે જરૂર વિચારી શકે છે. જો વાત કરવામાં આવે દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 2 […]

એશિયન ગેમ્સ 2023: પાંચમાં દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ

મુંબઈ:એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. બુધવારે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. પણ આજે હવે એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની […]

દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રાખવામાં આવશે

નવી દિલ્હીઃ દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા નજર રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેથી સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને દુશ્મનને શોધીને તેને ખતમ કરવાનું કામ […]

એશિયન ગેમ્સમાં ભારતે જીત્યો ચોથો ગોલ્ડ,શૂટિંગમાં મળ્યો સિલ્વર મેડલ

મુંબઈ: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સનો આજે (27 સપ્ટેમ્બર) ચોથો દિવસ છે. આ દિવસે ભારતીય ખેલાડીઓ ટેનિસ, ઘોડેસવારી, ફેન્સિંગ, બોક્સિંગ, સ્વિમિંગ, શૂટિંગ જેવી ઘણી રમતોમાં તેમના પડકારો રજૂ કરી રહ્યા છે. ભારતે પ્રથમ ત્રણ દિવસમાં 14 મેડલ જીત્યા હતા. ચોથા દિવસે એટલે કે આજે, સિફ્ટ સમરા, આશી ચૌકસે અને માનિની ​​કૌશિક (50 મીટર […]

ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડાના સ્પીકરે આપ્યું રાજીનામું,જાણો શું હતો સમગ્ર મામલો

દિલ્હી:ભારત અને કેનેડા વચ્ચે આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોને લઈને છેડાયેલા કૂટનીતિ વિવાદ વચ્ચે કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સના સ્પીકરે રાજીનામું આપી દીધું છે. જો કે, તેમનું રાજીનામું તાજેતરમાં કેનેડાની મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિના સંસદને સંબોધન દરમિયાન બનેલી ઘટના સાથે સંબંધિત છે. જ્યારે ઝેલેન્સકી કેનેડાની સંસદમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે […]

ભારત છોડીને આટલા લાખ લોકોએ લીધી કેનેડાની નાગરિકતા,આંકડો જાણીને ચોંકી જશો

દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયના ડેટા પરથી જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2018 થી જૂન 2023 વચ્ચે 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા લીધી છે. આ સંખ્યા ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા કુલ લોકોના 20% છે. આંકડા દર્શાવે છે કે કેનેડા ભારતીયોનો બીજો સૌથી પ્રિય દેશ બની ગયો છે. આ યાદીમાં […]

ભારતની સતત પ્રગતિથી શ્રીલંકાને પ્રેરણા મળે છેઃ PM દિનેશ ગુણવર્દના

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દનાએ ભારતની સતત પ્રગતિને બિરદાવી છે અને કહ્યું છે કે તેનાથી શ્રીલંકાને પણ પ્રેરણા મળી છે. શ્રીલંકા ઈન્ડિયા સોસાયટી દ્વારા આયોજિત ભારતના 77મા સ્વતંત્રતા દિવસની યાદમાં આયોજિત રાત્રિભોજનમાં બોલતા પ્રધાનમંત્રી કહ્યું કે, ભારતે યોગ્ય રીતે વિશ્વના મંચ પર તેનું સ્થાન પાછું મેળવ્યું છે અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં તેનું સ્થાન વધાર્યું છે. […]

ભારતની તાકાત થઈ બમણી,વાયુસેનામાં સામેલ થયું C-295 એરક્રાફ્ટ

દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત બમણી થઈ ગઈ છે. આજે એરફોર્સના પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એક સમારોહમાં આ વિમાન વાયુસેનાને સોંપ્યું. આ સાથે રાજનાથ સિંહ પણ આજે ભારત ડ્રોન શક્તિ 2023નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રથમ કાર્યક્રમ સી-295ને ઔપચારિક રીતે […]

ભારતની તાકાત થશે બમણી, C-295 એરક્રાફ્ટ આજે વાયુસેનામાં જોડાશે,અહીં જાણો તેની ખાસિયત

દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત બમણી થવાની છે. આજે વાયુસેનાના પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એક સમારોહમાં આ વિમાનો વાયુસેનાને સોંપશે. આ સાથે રાજનાથ સિંહ પણ આજે ભારત ડ્રોન શક્તિ 2023નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રથમ કાર્યક્રમ સી-295ને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code