1. Home
  2. Tag "india"

રાષ્ટ્રપતિએ બ્રહ્મા કુમારીના પૂર્વ વડા દાદી પ્રકાશમણિની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી

દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ઓગસ્ટ, 2023) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે બ્રહ્મા કુમારીના ભૂતપૂર્વ વડા દાદી પ્રકાશમણિની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી. આ સ્ટેમ્પ દાદી પ્રકાશમણીની 16મી પુણ્યતિથિ નિમિત્તે સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગની ‘માય સ્ટેમ્પ’ પહેલ હેઠળ બહાર પાડવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દાદી પ્રકાશમણિએ આધ્યાત્મિકતા […]

ઈસરોઃ ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3ની સફળ લેન્ડીંગ બાદ ઈસરોએ જાહેરાત કરી છે કે, 2 સપ્ટેમ્બરે દેશનો પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1ને લોન્ચ કરશે. ઈસરોનું આદિત્ય એલ-1 મિશન સૂર્યમાંથી નીકળતી કિરણો ઉપર અભ્યાસ કરશે. ઈસરોની સ્પેસ એપ્લીકેશન ડાયરેક્ટર એમ.દેસાઈએ કહ્યું કે, આદિત્ય એલ-1 મિશન સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોન્ચની રાહ જોવામાં આવી રહી છે. આદિત્ય એલ-1 મિશનને […]

ચંદ્રોત્સવઃ દેશ મનાવી રહ્યો છે વિજ્ઞાનનો ઉત્સવ

ચંદ્રયાન-3 સાંજના 6.04 કલાકે ચંદ્રની સપાટી ઉપર લેન્ડીંગ કરવાનું છે. ચંદ્રના દક્ષિણ પોલમાં ચંદ્રયાન-3ના લેન્ડીંગનેને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ભારતની 140 કરોજ જનતાને ચંદ્રયાન-3 સફળતા પૂર્વક લેન્ડીંગ કરશે તેવી આશા છે, એટલું જ નહીં ઈસરોના વૈજ્ઞાનિકોની કામગીરી ઉપર ગર્વ કરી રહ્યાં છે. બીજી તરફ ચંદ્રયાન-3ના લેન્ડીંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામીના સર્જાય તે માટે કરોડો […]

દેશમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં રાજ્યના કૃષિ મંત્રીઓ સાથે દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ઉપયોગ પર વાતચીત કરી હતી. બેઠક દરમિયાન તેમણે નેનો યુરિયા, નેનો ડીએપીની પ્રગતિ અને ક્ષેત્ર સ્તરે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવાની અને આ સંદર્ભે રાજ્યો દ્વારા શરૂ કરવામાં આવેલા પગલાં અંગે પણ […]

ચંદ્રયાન-3 પછી હવે મિશન ગગનયાન,ભારત અવકાશમાં પહેલો રોબોટ મોકલશે

શ્રીહરિકોટા: મોદી સરકારને ચંદ્રયાન-3ની સફળતાનો વિશ્વાસ છે અને આગામી વર્ષના ઉત્તરાર્ધમાં ભારતના પ્રથમ માનવયુક્ત મિશનને અવકાશમાં મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે, જે પહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે.અવકાશ અને પરમાણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે મીડિયા સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અંતરિક્ષ ક્ષેત્ર પરની ગુપ્તતાનો […]

ભારતમાં ડિજીટલ છેતરપીંડી અટકાવવા માટે અત્યાર સુધીમાં 52 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા હજારો લોકો ઓનલાઈન બેંકીગનો ઉપયોગ કરી રહ્યાં છે, બીજી તરફ સાયબર ઠગો પણ સક્રિય બન્યાં છે. જેથી મોદી સરકારે પણ હવે સાયબર ઠગો સામે કાનૂની કાળિયો કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. મોદી સરકારે સાઈબર ક્રાઈમ, છેતરપીંડી તેમજ બોગસ ફોન કોલ્સના બનાવો અટકાવવા રૂપરેખા તૈયાર કરી છે. દરમિયાન […]

પીએમ મોદીએ બેંગલુરુમાં કેમ્બ્રિજ લેઆઉટ ખાતેની ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી

દિલ્હી: ભારતની ટેક કેપિટલ બેંગલુરુમાં કન્સ્ટ્રક્શન જાયન્ટ લાર્સન એન્ડ ટુબ્રોએ તાજેતરમાં 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી સાથે બનેલી પ્રથમ પોસ્ટ ઓફિસનું નિર્માણ કર્યું છે. બાયોકોનના ચેરમેન કિરણ મઝુમદાર શૉએ આ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી છે. બેંગ્લોરમાં કેમ્બ્રિજ લેઆઉટ ખાતે 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ 23 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પરંપરાગત ઇમારતની સરખામણીમાં આ રકમ 40 ટકા […]

26/11 આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે, યુએસ કોર્ટે ના આપી રાહત

નવી દિલ્હીઃ મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલા કેસમાં સંડોવાયેલા કુખ્યાત આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન રાણાએ અમેરિકાની કોર્ટમાં કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે ભારત પ્રત્યાર્પણ કરવામાંની કામગીરી વધારે તેજ બનશે. અમેરિકી કોર્ટે તહવ્વુર રાણાની રિટને ફગાવી દીધી છે. અમેરિકી કોર્ટના નિર્ણયને કારણે રાણાના […]

ભારતની આ 3 રેલ્વે લાઇન છે ખૂબ જ સુંદર,યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ

ભારતમાં ફરવા માટે ઘણી જગ્યા છે તમે ગમે તેટલી મુસાફરી કરો તો પણ ઘણું બધું ચૂકી શકો છો. આજે આપણે મુસાફરી વિશે વાત કરીશું, તે પણ ટ્રેનમાં મુસાફરી વિશે. જી હા, હકીકતમાં અહીં ઘણી સુંદર રેલ્વે લાઈનો છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં આવે છે.તમે પણ આમાંથી ઘણા વિશે સાંભળ્યું જ હશે અને તમે પણ […]

સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં ટોપ ઉપર અમદાવાદ, મોંઘુ શહેર મુંબઈ

અમદાવાદઃ ભારતની પ્રજા હાલ મોંધવારીનો સામનો કરી રહ્યું છે. દરમિયાન સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં પ્રથમ ક્રમે હેરિટેજ સિટી અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરમાં ઘર તથા અન્ય ખદીરવા મામલે સૌથી સસ્તુ શહેર હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીએ જાહેર કરેલા અફોર્ડેબિલીટી ઈન્ડેક્સમાં પ્રજાને પોયાસ તેવુ શહેર માત્ર અમદાવાદ છે. જ્યારે મેટ્રોસિટી મુંબઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code