1. Home
  2. Tag "india"

દેશમાં નેશનલ હાઈવેના કિનારે 5833 નવા EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં નેશનલ હાઈવેના કિનારા પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધીને 5293 થઈ ગઈ છે. સરકારે હવે 7 432 નવા EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાંથી 5833 હાઈવે પર સ્થાપિત કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ માહિતી આપી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે દિવસ બાદ ફરીથી વેપાર શરૂ થયો

નવી દિલ્હીઃ પાડોશી દેશમાં હિંસાને કારણે બે દિવસથી બંધ રહેલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર  ફરી શરૂ થયો છે. બાંગ્લાદેશ કસ્ટમ્સે ફરી કામગીરી શરૂ કરી અને ઈન્ટરનેટ લિંક્સ પુનઃસ્થાપિત કર્યા પછી પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ, ખોજડાંગા, ફુલબારી અને મહદીપુર જેવા મુખ્ય ભૂમિ બંદરો પર વેપાર ફરી શરૂ થયો. લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (પેટ્રાપોલ)ના મેનેજર કમલેશ સૈનીએ […]

દેશમાં દસ વર્ષમાં મોબાઈલ કનેક્શનની સંખ્યામાં 29 ટકાનો વધારો, આંકડો 116 કરોડનો પાર

નવી દિલ્હીઃ દેશમાં મોબાઈલ કનેક્શન, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. સંસદમાં પૂછાયેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. લોકસભાના સભ્યો કૃષ્ણ પ્રસાદ ટેનેટી અને વાય.એસ. અવિનાશ રેડ્ડીએ સરકારને પૂછ્યું કે છેલ્લા એક દાયકામાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યા કેટલી […]

ભારત બનશે વિશ્વનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ, બજેટ બાદ ચીનની ઉંઘ ઉડી

નાણામંત્રી નીર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સામાન્ય બજેટ રજુ કર્યું છે. બજેટમાં રેલવે માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સામાન્ય બજેટ અમૃતકાલનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખશે. મોબાઈલ ફોન થશે સસ્તા નાણામંત્રી નિર્મલા […]

નેપાળ અને ભારત વચ્ચે વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશેઃ કેપી શર્મા

નવી દિલ્હીઃ નેપાળના નવા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારત સાથેના સરહદ વિવાદને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની વાત કરી છે. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નેપાળ અને ભારત વચ્ચે તમામ સ્તરે રાજદ્વારી વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. સંસદમાં વિશ્વાસ મત મેળવ્યાના બીજા દિવસે સોમવારે સાંસદોના પ્રશ્નોના જવાબ આપતા વડાપ્રધાન ઓલીએ કહ્યું કે સરકાર કાલાપાની […]

આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના અસાધારણ પ્રદર્શન પર અપાર આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે, જ્યાં દેશે તેનું સર્વશ્રેષ્ઠ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટુકડીએ ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું […]

વુમન્સ એશિયા કપમાં ભારતની વિજયી આરંભ, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ વુમન્સ એશિયા કપમાં શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ બેટિંગ કરતા 108 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાને લક્ષ્યાંક પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે આપેલા 109 રનના લક્ષ્યાંકનો […]

ભારત વિવિધતા અને સંભાવનાઓથી ભરેલું છે: ડો માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કીર્તિ (ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન) કાર્યક્રમના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આદરણીય સાંસદ શ્રી મનોજ તિવારી અને સુશ્રી કમલજીત સેહરાવત, પ્રસિદ્ધ રમતવીરો, યુવા બાબતો અને રમતગમત અને રમતગમત સત્તામંડળ (એસએઆઈ)ના વરિષ્ઠ […]

NRI એ એપ્રિલ-મેમાં ભારતમાં 2.7 અબજ ડોલર મોકલ્યાં

નવી દિલ્હીઃ વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) દ્વારા દેશમાં મોકલવામાં આવતા નાણાંની રકમ આ વર્ષે એપ્રિલ-મેમાં ત્રણ ગણી વધીને 2.7 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 0.6 અબજ ડોલર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી . NRI ડિપોઝિટ સ્કીમમાં જમા રકમ મે મહિનામાં વધીને 154.72 અબજ ડોલર થઈ ગઈ છે. […]

ગાઝામાં યુદ્ધવિરામ અને કોઈ પણ શરત વિના ઈઝરાયલી બંધકોને મુક્ત કરવાની ભારતની UNમાં હાકલ

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે સતત નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર દુનિયાના વિવિધ દેશના અર્થતંત્ર ઉપર પડી રહી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરાવાનો મામલો ઉઠ્યો હતો. જેમાં ભારતે ગાઝામાં તાત્કાલિક યુદ્ધ બંધ કરવાની સાથે બંધક બનાવાયેલા ઈઝરાયલના નાગરિકોને કોઈ પણ શરત વિના મુક્ત કરવાની અપીલ કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code