શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી:રિપોર્ટ
દિલ્હી:શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી છે. યુઆન વાંગ 5 ને આંતરરાષ્ટ્રીય શિપિંગ અને એનાલિટિક્સ સાઇટ્સ દ્વારા સંશોધન અને સર્વેક્ષણ જહાજ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેને દ્વિ-ઉપયોગી જાસૂસી જહાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીલંકાના પોર્ટ માસ્ટર નિર્મલ પી સિલ્વાએ કહ્યું કે,તેમને 16 થી 22 ઓગસ્ટ સુધી જહાજને હમ્બનટોટા […]