1. Home
  2. Tag "india"

શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી:રિપોર્ટ

દિલ્હી:શ્રીલંકાએ ચીનના ‘જાસૂસ’ જહાજને ભારત નજીકના બંદર પર રોકવાની મંજૂરી આપી છે. યુઆન વાંગ 5 ને આંતરરાષ્ટ્રીય શિપિંગ અને એનાલિટિક્સ સાઇટ્સ દ્વારા સંશોધન અને સર્વેક્ષણ જહાજ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેને દ્વિ-ઉપયોગી જાસૂસી જહાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીલંકાના પોર્ટ માસ્ટર નિર્મલ પી સિલ્વાએ કહ્યું કે,તેમને 16 થી 22 ઓગસ્ટ સુધી જહાજને હમ્બનટોટા […]

હર ઘર તિરંગા અભિયાનઃ અમદાવાદમાં ઓફિસ, ફેક્ટરી, સંસ્થાઓની બહાર લોકોએ તિરંગો ફરકાવ્યો

ગાંધીનગરઃ દેશમાં અત્યારે સ્વતંત્રતા દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં દેશભાવના જાગે અને દેશના સન્માન પ્રત્યે લોકો વધારે જાગૃત થાય તે માટે હર ઘર તિરંગા અભિયાન પછી તો માહોલ જ અલગ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ લોકોમાં અલગ માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી હર […]

ભારતમાં વર્ષો બાદ ફરી ચિત્તા જોવા મળશે, આઠ ચિત્તા નામીબિયાથી લવાશે

નવી દિલ્હીઃ ભારતમાં હાલ સિંહ, વાઘ અને દીપડા સહિતના જાનવરો જોવા મળે છે. જ્યારે ચિત્તા વર્ષોથી લુપ્ત થઈ ગયા છે, જો કે, ભારતમાં 70 વર્ષ બાદ ફરીથી ચિત્તા જોવા મળશે. મધ્યપ્રદેશમાં ચિતાઓના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શ્યોપુરના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 8 ચિત્તા લાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી […]

હૈદરાબાદના યુવાનના પ્રેમમાં પાગલ પાકિસ્તાની યુવતી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી ઝડપાઈ

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં સીતામઢીની ભારત-નેપાળ સરહદેથી ગેરકાયદે ઘુસણખોરી કરનારી પાકિસ્તાની યુવતીની સુરક્ષા જવાનોએ અટકાયત કરી હતી. સુરક્ષા જવાનોએ ઝડપેલી યુવતીનું નામ ખાલિદા નૂર હોવાનું જાણવા મળે છે. યુવતી સોશિયલ મીડિયા મારફતે હૈદરાબાદના યુવાનના સંપર્કમાં આવી હતી. યુવતી પ્રેમીને પામવા માટે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની યુવતી ખાલિદા […]

દેશમાં કોરોના વાયરસના નવા 16 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં નવા 16 હજાર જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 207.29 કરોડને પાર પહોંચ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે 3.96 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,299 […]

ભારતમાંથી હવે ગંભીર ગુના આચરીને ગુનેગારો વિદેશ નહીં ભાગી શકે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એરલાઇન્સ કંપનીઓને ફ્લાઇટના પ્રસ્થાનના 24 કલાક પહેલા કસ્ટમ અધિકારીઓ સાથે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સંપર્ક, PNR વિગતો અને ચુકવણીની વિગતો શેર કરવા નિર્દેશ કર્યો હોવાનું જાણવા મળે છે. સરકારના આ પગલાથી હવે આર્થિક અને અન્ય ગુનેગારો માટે દેશ છોડીને ભાગવું મુશ્કેલ બનશે. દાણચોરી અને અન્ય ગેરકાયદે વેપારને પણ અટકાવી શકાશે. આ સાથે […]

કોરોનાવાયરસ અપડેટ:ભારતમાં 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા,54 લોકોના મોત

 કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા નવા COVID-19 કેસોમાં 25.8 ટકાનો ઉછાળો   દિલ્હી:વિશ્વભરમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.કોરોના હજુ સાવ માટે ગયો નથી.ભારત દેશમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.જો વાત કરીએ છેલ્લા 24 કલાકની તો દેશમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો […]

જૂનાગઢ અને ભારત દેશની આઝાદીનો કંઈક આવો છે ઈતિહાસ,જાણો

રાજકોટ: સમગ્ર ભારત દેશ 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, દેશના લોકોમાં આ દિવસે અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે, પણ આ દેશનું દૂર્ભાગ્ય પણ કહી શકાય કે જ્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાઓએ ભારત સાથે ન જોડાવાની ઈચ્છા દર્શાવીને દેશની અખંડતા માટે તકલીફ ઉભી કરી હતી. આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે […]

સૌથી વધુ ઉંચાઈ પર છે આ જ્યોતિર્લિંગ, જાણો તેના વિશેની અદભૂત જાણકારી

ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, હજારોની સંખ્યામાં રોજ લોકો તેના દર્શન માટે આવે છે અને લોકોને આ તમામ જ્યોતિર્લિંગ સાથે શ્રધ્ધા અને આસ્થા પણ જોડાયેલી છે. આવામાં જો વાત કરવામાં આવે સૌથી વધુ ઉંચાઈ પર આવેલા જ્યોતિર્લિંગની તો તે છે કેદારનાથ. એવું કહેવાય છે કે સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ […]

ભારતમાં બેરોજગારી દરમાં ઘટી 4.2 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ દેશમાં બેરોજગારી ઘટી હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, 2019-20 અને 2020-21 વચ્ચે બેરોજગારીનો દર 4.8 ટકા થી 0.6 ટકા ઘટીને 4.2 ટકા થયો છે. શ્રમ અને બેરોજગારી રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે PLFS ડેટા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં તેમજ સમગ્ર દેશમાં બેરોજગારી દરમાં ઘટાડો થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code