1. Home
  2. Tag "indian army"

ભારતીય સેનામાં સામેલ થશે આ Missile,ચીન બોર્ડર પર થશે તૈનાત

દિલ્હી:ભારતીય સેના પ્રથમ વખત વ્યૂહાત્મક કામગીરી માટે બેલેસ્ટિક મિસાઇલોને સામેલ કરી રહી છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ LAC પર પ્રલય બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય સેનાના આ નિર્ણયથી ચીની સેનામાં ભયનો માહોલ સર્જાશે. કારણ કે પ્રલય મિસાઈલ 150 થી 500 કિલોમીટરની રેન્જમાં ચીની સેનાના કોઈપણ લક્ષ્યને ખરાબ રીતે […]

તવાંગમાં સ્થિતિ નિયંત્રણમાં, બુમલા ખાતે ફ્લેગ મીટિંગઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ બાદ ભારતે સરહદ પર સતર્કતા વધારી દીધી છે. દરમિયાન, વિજય દિવસના અવસરે, પૂર્વ આર્મી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ જણાવ્યું હતું કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ને પાર કરીને વિરોધ કર્યો હતો, જેના પરિણામે બંને બાજુના સૈનિકોને ઈજા થઈ […]

સુરતઃ ભારતીય સેનાની જાસુસી કરતા આઈએસઆઈના જાસુસની ધરપકડ

અમદાવાદઃ ભારતમાં સૈન્યની જાસુસી માટે પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ વધારે સક્રીય બન્યું છે. તેમજ દેશના વિવિધ વિસ્તારમાં જાસુસ ઉભા કરી રહ્યાં છે. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ જાસુસીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન પોલીસે સુરતમાંથી આઈએસઆઈના જાસુસને ઝડપી લઈને તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

અમે પીઓકેને આઝાદ કરાવવા તૈયાર, સરકારના આદેશની જોઈ રહ્યાં છે રાહઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે તૈયાર છે. આ માટે માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે. તેમ સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના એક નિવેદનમાં PoKને પરત લેવાની વાત કરી હતી. રક્ષા મંત્રીના નિવેદન પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ […]

POKને પાકિસ્તાનથી આઝાદ કરાવા ભારતીય સેના તૈયાર, સરકારના આદેશ બાદ કરાશે કાર્યવાહી

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને સરકારના આદેશની રાહ જોઈ રહી છે. ચેમ ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેના PoK પર રાજનાથ સિંહના સંકેત બાદ “કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર” છે અને અમે સરકારના આદેશ પર કોઈપણ […]

ભારતીય વાસુસેનાઃ અમદાવાદમાં ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેડક્વાર્ટર્સના નેજા હેઠળ ભારતીય વાયુસેના દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદમાં આવેલા SWAC કમ્યુનિકેશન ફ્લાઇટ (SVBP આંતરરાષ્ટ્રીય હવાઇમથકની પાસે) ખાતે “નો યોર એરફોર્સ” (તમારી વાયુસેનાને જાણો) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની […]

ભારતીય સેનામાંથી બ્રિટિશ શાસન સાથે જોડાયેલી તમામ વસ્તુઓ દૂર કરવાની મોદી સરકારની વિચારણા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું, જેમાંથી બ્રિટિશ શાસનનું પ્રતીક રેડ ક્રોસ હટાવી દેવામાં આવ્યું છે. હવે સેનામાં તે તમામ પ્રથાઓને ખતમ કરવાની વિચારણા ચાલી રહી છે, આપણને બ્રિટિશ શાસનની યાદ અપાવે છે. આગામી સમયમાં સૈનિકોના યુનિફોર્મ, સમારંભો તેમજ રેજિમેન્ટ અને ઈમારતોના નામમાં ફેરફાર જોવા મળી શકે છે. […]

ચીની સેના પીછેહઠ થતાં જ ભારતીય સેના એક્ટિવ મોડમાં,આર્મી ચીફ આજે લદ્દાખની મુલાકાતે 

શ્રીનગર:ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે શનિવારે લદ્દાખની મુલાકાત લેશે.ભારતીય સેનાના સૂત્રોએ સમાચાર એજન્સીને આ અંગે માહિતી આપી હતી.ભારત અને ચીન પૂર્વી લદ્દાખના ‘ગોગરા-હોટસ્પ્રિંગ્સ’ વિસ્તારમાંથી તેમના સૈનિકોને હટાવી રહ્યા છે.આ સંદર્ભમાં સેના પ્રમુખની આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.ભારત અને ચીને ગુરુવારે પૂર્વી લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં ‘પેટ્રોલિંગ પોઈન્ટ 15’ પરથી તેમના સૈનિકોને હટાવવાની જાહેરાત […]

મૌલવીએ આર્મી કેમ્પ અને અધિકારીઓની મુવમેન્ટની માહિતી પાકિસ્તાનને મોકલી હતી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સેનાને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં રહીને પાડોશી દેશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવા બદલ એક મૌલવીની ધરપકડ કરી છે. સેનાએ કિશ્તવાડ વિસ્તારમાં 22 વર્ષીય મૌલવી અબ્દુલ વાહિદને બાતમી મળ્યા બાદ પકડી પાડ્યો હતો. તેની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાન માટે જાસુસીની કબુલાત કરી છે. સુરક્ષી […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના મુજબ, ઠાર કરવામાં આવેલા બંને આતંકી લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા, જે ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા. પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોએ શોપિયાના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની જાણ થયા બાદ નાકાબંધી કરી તપાસ અભિયાન શરુ કર્યું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code