1. Home
  2. Tag "INS Sandhyak ship"

INS સંધ્યાક જહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું

નવી દિલ્હીઃ INS સંધ્યાક જહાજને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં નેવલ ડોકયાર્ડના INS સંધાયકના લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમાર અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. INS સંધ્યાક જહાજ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, કલકત્તા ખાતે બનાવવામાં આવ્યું હતું તેમાં 80 ટકાથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code