1. Home
  2. Tag "instruction"

ગુજરાતના મંત્રીઓ અને નેતાઓએ સરકારી મશીનરીઓનો ઉપયોગ ન કરવા ચૂંટણીપંચની તાકીદ

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી પંચના અધિકારીઓ નજર રાખી રહ્યા છે. દરમિયાન સરકારના મંત્રીઓ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈપણ રીતે દુરુપયોગ ન કરે કે સરકારી અધિકારીને રાજકીય હેતુ માટે બોલાવી શકે નહીં, તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી છે. મંત્રીઓ માટેની સૂચનાઓનું ઉલ્લંઘન ફક્ત આદર્શ આચારસંહિતાનું જ નહીં, પરંતુ […]

ચૂંટણીમાં બુથ લેવલની જવાબદારી સંભાળનારા શિક્ષકો વેકેશન દરમિયાન હેડ ક્વાટર્સ નહીં છોડી શકે

ગાંધીનગરઃ રાજ્યની સ્કૂલ અને કોલેજોમાં ગુરૂવારથી દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા શિક્ષકો પણ પોતાના પરિવાર સાથે બહારગામ ફરવા માટે જવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. 9મી નવેમ્બર સુધી વેકેશન હોવાથી વિદ્યાર્થીઓની જેમ શિક્ષકો પણ વેકેશનની રજાનો ઉપયોગ કરશે. ત્યારે જે શિક્ષકોને ચૂંટણીમાં બૂથ લેવલ ઓફીસરની જવાબદારી સોંપવામાં આવી છે તેઓને દિવાળી વેકેશન દરમિયાન હેડકવાર્ટર […]

અમદાવાદના નવ નિયુક્ત મ્યુનિ.કમિશનરે સફાઈ અને રોડ રિસરફેસના કામો માટે અધિકારીઓને કરી તાકિદ

અમદાવાદઃ  શહેરના નવનિયુક્ત મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસને ચાર્જ સંભાળ્યા બાદ  તંત્રને ચેતનવંતુ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં ડે.કમિશનરોથી માંડીને તમામ અધિકારીઓને રોડ રિસરફેસ અને સફાઇ સહિતની આવશ્યક સેવાઓની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરાવવાની તાકીદ કરી છે. એટલું નહીં મ્યુનિ.કમિશનર શહેરનો રાઉન્ડ લઈ રહ્યા છે. જેથી મ્યુનિના અધિકારીઓ પણ કામગીરીમાં એલર્ટ […]

સૌરાષ્ટ્રમાં પેઈજ કમિટીનું કામ સપ્તાહમાં પૂર્ણ કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે આપી સુચના

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. નવ ડિસ્ટ્રીક વન ડેના કાર્યક્રમના ભાગ રૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને સૌરાષ્ટ્રના ભાજપના તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે પેઈજ પ્રમુખો અને કમિટી રચવાના કામ ઝડપથી […]

ભાજપના બફાટ કરતા નેતાઓ અને કાર્યકર્તાઓને વાણી પર સંયમ રાખવા હાઈકમાન્ડે આપી સુચના

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. અને ભાજપની ચૂંટણીલક્ષી તૌયારીઓ જોતા કદાચ ચૂંટણી વહેલા પણ યોજાઈ શકે છે. ભાજપના પ્રદેશ પ્રભારી હાલ ગુજરાતમાં છે. અને મંત્રીઓ અને કાર્યકર્તાઓને વધુને વધુ લોક સંપર્ક કરવાની સૂચના આપી રહ્યા છે. દરમિયાન ભાજપના કેટલાક નેતાઓના બીન જરૂરી વાણી વિલાસથી ભાજપનું હાઈકમાન્ડ પણ […]

રાજ્યના ધારાસભ્યો, સાંસદોના ફોન ઉપાડવા અને સારો વ્યવહાર કરવા અધિકારીઓને અપાઈ સુચના

ગાંધીનગરઃ રાજ્યમાં વિજય રૂપાણી સરકારના સ્થાને ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓને વધુ માન-સન્માન મળે અને તમામ અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોના ફોન ઉપાડે અને તેમના કામ કરે તેવી તાકિદ કરવામાં આવી છે. પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો અને સાંસદોને સચિવાલય અને અન્ય કચેરીના અધિકારીઓ ગણકારતા નહીં હોવાની વ્યાપક બનેલી ફરિયાદો બાદ નવી […]

પોરબંદરઃ જખૌ પાસે દરિયામાં માછીમારી કરતા મછીમારોને પોલીસે આપી સૂચના

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયા સીમા સાથે જોડાયેલું છે. દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના માછીમારોનું અપહરમ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા જખૌ નજીક માછીમારી કરતા પોરબંદરના માછીમારોને ભૂલથી પણ બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનના દરીયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. ગુજરાતના જખૌ […]

રાજયના તમામ મંત્રીઓ અને અધિકારીઓને સોમ-મંગળ બે દિવસ ઓફિસમાં હાજર રહેવા ફરમાન

ગાંધીનગરઃ પાટનગરના સ્વર્ણિમ સંકુલ તેમજ સચિવાલયમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. કોરોનાને લીધે લોકોને કચેરીઓમાં પ્રવેશ માટે પાબંદી લગાવવામાં આવી હતી.પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે લોકો માટે સ્વર્ણિમ સંકુલ સહિત તમામ કચેરીઓ અનલોક કરી દીધી છે. એટલે હવે દુર દુરથી લોકો પોતાના પ્રશ્નો માટે રજુઆત કરવા આવી રહ્યા છે. ઘણીવાર સરકારના મંત્રીઓ કે અધિકારીઓ કચેરીઓમાં હાજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code