1. Home
  2. Tag "insurance"

અમરનાથ યાત્રીઓને પ્રથમવાર RIFD કાર્ડ આપી રૂ. 5 લાખનો વીમો લેવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર  મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ગૃહમંત્રીએ અમરનાથ […]

લોભને થોભ ના હોય! 23 કરોડની વીમા રકમ મેળવવા એક વ્યક્તિએ પોતાના બે પગ ઇરાદાપૂર્વક કપાવી નાંખ્યા અને પછી….

લોભને થોભ ના હોય એક વ્યક્તિએ વીમાની રકમ મેળવવા પોતાના જ પગ કપાવી નાંખ્યા જો કે બાદમાં તેને વીમાની રકમ પણ ના મળી નવી દિલ્હી: એવું કહેવાય છે કે લોભને થોભ ના હોય. આ કહેવત અહીંયા આ કિસ્સા પરથી સાર્થક સાબિત થાય છે. હકીકતમાં, વાત એમ છે કે એક અતિ લોભી વ્યક્તિએ ઇન્સ્યોરન્સની તગડી રકમ […]

સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટમાંથી રાહતઃ 2019ના રવી પાક નુકસાનની વીમા રકમ ચુકવવા નિર્દેશ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. જેની પાક વીમાની રકમ નહીં મળી હોવાથી કેટલાક ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. હાઈકોર્ટે સુનાવણીના અંતે ખેડૂતોને વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર સુરેન્દ્રનગરમાં 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોના રવી પાક એવા કપાસ અને એરંડાને નુસકાન થયું હતું. […]

વીમાધારકોને મળી શકે છે ડિજીલોકરની સુવિધા, જાણો તમને કેવી રીતે થશે ફાયદો

નવી દિલ્હી: વીમા ક્ષેત્રના નિયામક ઇરડાએ વીમા કંપનીઓને પોતાની પોલિસીધારકોને ડિજીટલ પોલિસી જારી કરવા અને તેનો ઉપયોગ કરવાની રીત જણાવવા કહ્યું છે. આ અંગે નિયામકે જણાવ્યું હતું કે, આ પગલું ન ફક્ત ખર્ચ ઓછો કરશે પરંતુ દાવાને પહોંચી વળવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે. ભારતીય વીમા વિનિયામક પ્રાધિકરણ (ઇરડાએ) એ જીઆઇસી આરઇ, લાયડ્સ (ઇન્ડિયા) અને એફઆરબી (વિદેશી […]

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોએ હવે વીમા માટે વધુ પ્રીમિયમ ભરવું પડશે

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોએ હવે ખિસ્સા વધુ હળવા કરવાની રાખવી પડશે તૈયારી ટ્રાફિકના નિયમો તોડનારા લોકોએ હવે વીમાનું પ્રીમિયમ વધુ ભરવું પડશે વીમા નિયમનકારી સંસ્થા IRDAI દ્વારા નિયુક્ત સમિતિએ આ જોગવાઇની કરી ભલામણ નવી દિલ્હી: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને અત્યારસુધી દંડ તો ભરવો જ પડતો હતો પરંતુ હવે તેઓએ બીજી એક રીતે પણ […]

દેશમાં 50 ટકાથી વધુ વાહનચાલકો વીમા વગર વાહનો ચલાવે છે: IIBનો અહેવાલ

દેશમાં દરરોજ થતા માર્ગ અકસ્માત છતા લોકો બેદરકાર દેશમાં 50 ટકાથી વધુ વાહનો વીમા વગર માર્ગ પર દોડે છે ઇન્સ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યૂરોએ પ્રગટ કરેલા અહેવાલમાં આ વિગતો સામે આવી નવી દિલ્હી: દેશમાં દરરોજ માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ બને છે તેમ છતાં લોકો વાહનનો વીમો લીધા વગર વાહન ચલાવે છે. જે લોકોની બેદરકારી દર્શાવે છે. દેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code