ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના અંતિમ સંસ્કારમાં સામેલ થવા PM મોદીને આમંત્રણ
નવી દિલ્હી, 24 જૂન 2026: ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દેશના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે. રાજદ્વારી સૂત્રો દ્વારા બુધવારે આ અંગેની મહત્વની માહિતી આપવામાં આવી છે. ખામેનેઇના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ધાર્મિક વિધિઓ આગામી 5 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન ઇરાનમાં […]


