કલમ 370ની બહાલી સુધી ભારત સાથે મંત્રણા શક્ય નથી – ઇમરાન ખાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો કહ્યું – જમ્મૂ-કાશ્મીરના સ્વાયત્ર દરજ્જાની બહાલી સુધી ભારત સાથે કોઇ મંત્રણા શક્ય નથી ભારત હાલમાં પાકિસ્તાનને અસ્થિર કરવાનું પ્રયાસ કરી રહ્યું છે – ઇમરાન ખાન ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જમ્મૂ અને કાશ્મીરના સ્વાયત્ર દરજ્જાની બહાલી […]