1. Home
  2. Tag "isro"

ચંદ્રની સપાટી પર આ રીતે ઊભું છે વિક્રમ લેન્ડર,પ્રજ્ઞાન રોવર દ્વારા ક્લિક કરાયેલી તસવીર; ઈસરોએ જાહેર કરી

બેંગલુરુ: ISROએ લેન્ડર વિક્રમની નવી તસવીર જાહેર કરી છે. આ તસવીરની ખાસિયત એ છે કે તે પ્રજ્ઞાન રોવરમાં લગાવેલા કેમેરામાંથી લેવામાં આવી છે. ઈસરોએ અત્યાર સુધી જાહેર કરેલી તમામ તસવીરો વિક્રમ લેન્ડરના કેમેરામાંથી લેવામાં આવેલી તસવીરો છે. પ્રથમ વખત પ્રજ્ઞાન રોવરમાં લાગેલા કેમેરામાંથી લેવામાં આવેલી તસવીર સામે આવી છે. ચંદ્રની સપાટી પર ઉતરાણ પહેલા અને […]

‘ચંદ્ર પરથી સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમના પુરાવા મળ્યા, હાઈડ્રોજનની શોધ શરૂ’, ઈસરોએ આપી નવી અપડેટ

બેંગલુરુ:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ મંગળવારે કહ્યું કે ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક ઈન્સ્ટ્રુમેન્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. ઇસરોએ એમ પણ કહ્યું કે ઉપકરણએ ઉમ્મીદ મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે. ISRO એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં […]

સૂર્ય મિશન: હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે

નવી દિલ્હીઃ મિશન ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈતિહાસ રચનાર ઈસરોની ટીમ હવે સૂર્ય મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટે ઈસરોએ સત્તાવાર જાહેરાત કરીછે કે આ સૂર્ય મિશનને 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર સવારે 11.50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ મિશન લોન્ચ કરવામાં આવશે. ઇસરો દ્વારા સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવનાર આ […]

પૂર્વની સરકારોને ઈસરો ઉપર વિશ્વાસ ન હતોઃ નંબી નારાયણને કર્યો દાવો

નવી દિલ્હીઃ ઇસરોના મિશન મૂન હેઠળ ચંદ્રયાન-3એ તાજેતરમાં જ ચંદ્રની દક્ષિણ સપાટી ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ કર્યું હતું. ભારતની આ સિદ્ધિની અમેરિકા સહિતના દુનિયાનાભરના દેશોએ પ્રસંશા કરવાની સાથે ભારતને શુભકામનાઓ પાઠવી છે. જો કે, હવે ભારતમાં ઈસરોની આ સફળતાનો શ્રેય ખાંટવા માટે રાજકીય પક્ષોમાં ખેંચતાણ શરૂ થઈ છે. દરમિયાન ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણને દેશની પૂર્વ […]

ઈસરોએ ચંદ્રની સપાટી પર તાપમાનમાં ફેરફારનો ગ્રાફ જારી કર્યો, વિક્રમ લેન્ડરની મદદથી શક્ય બન્યુુ – તાપમાન 70 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું

બેંગલુરુ: ભારતે ચંદ્રયાન 3ને સફલ રીતે લોંચ કરીને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરવા ઈતિહાસ રચ્યો છે 23 ઓગસ્ટના રોજથી ઈસરો દ્રારા ચંદ્રાયન 3ને લઈને સત અપડેટ આપવાની જારી છે ત્યારે હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ  ચંદ્રની સપાટી પર તાપમાનમાં ફેરફારનો ગ્રાફ બહાર પાડ્યો હતો. ISROએ કહ્યું, “અહીં વિક્રમ લેન્ડર પર છાતીના પેલોડના […]

સ્પેસ પાવરની રેસમાં ભારતની હરણફાળ

(સ્પર્શ હાર્દિક) ચંદ્રયાન-૩ની સફળતાએ દેશભરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જન્માવ્યું છે અને ઇસરોની આ સિદ્ધિને વિશ્વભરમાં સૌએ વધાવી લીધી છે. જોકે, ‘ભારત જેવા દેશે આવા કાર્યો પાછળ પૈસા ના ખર્ચવા જોઈએ, આપણને આવું ના પોસાય, આપણે ત્યાં બીજી કેટલીયે સમસ્યાઓ છે એને પહેલાં ઉકેલો’, એવા કકળાટિયા અવાજો પણ અગાઉની જેમ ક્યાંક ક્યાંક ઊઠ્યા અને મરી ગયા. જ્ઞાન-વિજ્ઞાનના […]

ચંદ્રયાનની સફળતાથી પેદા થયેલા ઉત્સાહને શક્તિમાં સામેલ કરવાની જરૂરઃ PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીનું દિલ્હીમાં તેમનાં આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 મૂન લેન્ડરનાં સફળ ઉતરાણ પછી ઈસરોની ટીમ સાથે વાતચીત કર્યા બાદ પીએમ મોદીએ આજે બેંગલુરુથી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના 4 દિવસના પ્રવાસ બાદ સીધા બેંગલુરુ ગયા હતા. નાગરિકોનાં ઉષ્માસભર આવકારને પ્રતિસાદ આપતાં પ્રધાનમંત્રીએ ચંદ્રયાન-3ની સફળતા માટે […]

PM મોદીએ ISROમાં મહિલા વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા, આ મિશનમાં તેમની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી

બેંગલુરુઃ- ભારત દેશે તચંદ્રયાન 3 મિશન સફળતા પૂર્વક પાર પાડ્યું છે,ચંદ્રયાન 3 ને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવાર ેજ ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા બેંગલુરુ પહોચ્યા હતા અહી તેમણે અનેક વૈજ્ઞાનિકો અને ઈસરો પ્રમુખ સાથે ખાસ મુલાકાત કરી હતી અને સંબોઘન પણ કર્યું હતું ,ખાસ વાત એ […]

ચંદ્રયાન-3 જે સ્થળે ઉતર્યું તે પોઈન્ટને ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે

અમદાવાદઃ ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ને સફળ બનાવનાર ટીમ સાથે મુલાકત કરી હતી. પ્રધાનમંત્રીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા અને ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું હતું કે, જે સ્થળે ચંદ્રયાન ઉતર્યું છે. તેનું નામકરણ કરવામાં આવ્યું છે. આ સ્થાનને ‘શિવશક્તિ’ના નામે ઓળખવામાં આવશે. શિવએ માનવતાનું પ્રતિક […]

પાકિસ્તાન સરકારે ભારતના કર્યા વખાણ,કહ્યું – ઇસરોના વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર

ચંદ્રયાન-3 લેન્ડિંગના બે દિવસ બાદ પાકિસ્તાન સરકારે કરી પ્રશંસા કહ્યું- ઈસરોના વૈજ્ઞાનિકો વખાણના હકદાર દિલ્હી: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ કરીને ઇતિહાસ રચ્યો છે. આ કારણે આખું વિશ્વ ભારતની કથા વાંચી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી બાદ હવે પાકિસ્તાન સરકારે પણ ભારતના વખાણ કર્યા છે. પાકિસ્તાની સરકારે કહ્યું કે ઇસરોના વૈજ્ઞાનિકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code