જમ્મુ કાશ્મીરમાં અસામાજીક તત્વો દ્રારા માહોલ ખરાબ કરવાનું કાવતરું, ગ્રેનેડ ફેંકીને મંદિરને બનાવ્યું નિશાન
શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં અસામાજીક ત્તવોનો ત્રાસ જોવા મલ્યો હતો જાણકારી અનુસાર કેટલાક તોફાની તત્વોએ કૃષ્ણ અને શિવ મંદિરોને નિશાન બનાવીને અને ગ્રેનેડ વડે હુમલો કરીને જિલ્લાના સુરનકોટ તહસીલ મુખ્યમથકમાં વાતાવરણ બગાડવાનું કાવતરું ઘડ્યું હતું. વઘુ જાણકારી મુજબ આ હુમલામાં મંદિરના પ્રાંગણના ફ્લોર, સીડી અને છતને નુકસાન થયું છે, જ્યારે મૂર્તિઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વિસ્ફોટ થતાં […]


