1. Home
  2. Tag "Jammu-Srinagar highway"

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટેમ્પો પર વિશાળ પથ્થર પડ્યો, બેના મોત અને ત્રણ ઘાયલ

ઉધમપુર, 22 જુલાઈ 2026: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન જિલ્લાના રામસુ વિસ્તારમાં પહાડ પરથી એક વિશાળ પથ્થર ટેમ્પો પર પડતાં બે મુસાફરોનાં મોત થયાં હતાં અને અન્ય ત્રણ જણ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે પોલીસ અને વહીવટી અધિકારીઓ […]

જમ્મુ-શ્રીનગર હાઇવે પર માર્ગ અકસ્માતમાં હરિયાણાના ત્રણ મિત્રોના મોત, બે ઘાયલ

જમ્મુ, 14 જૂન 2026: Road accident on Jammu-Srinagar highway જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં હરિયાણાના ત્રણ યુવાનોના મોત થયા હતા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત જમ્મુના IIM નજીક જગતી-કરલી વિસ્તારમાં થયો હતો જ્યારે જમ્મુથી ઉધમપુર તરફ જતી એક બસ સામેથી આવતી ક્રેટા કાર […]

રામબન ભૂસ્ખલન: જમ્મુ-શ્રીનગર હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે

નવી દિલ્હીઃ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે મંગળવારે બંધ રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના એન્જિનિયરોનું કહેવું છે કે, હાઇવેને 22 જગ્યાએ નુકસાન થયું છે અને સમારકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. લગભગ 4 થી 5 કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે […]

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલને લઈને વાહનવ્યવહાર સ્થગિત, અમરનાથ યાત્રીઓને અહીં રોકવામાં આવ્યા

શ્રીનગરઃ- દેશભરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે હાલત કફોડી બની છએ રસ્તાઓ અવરોઘિત બન્યા છે તો વળી ઠેર ઠેર પાણી ભરાયા છએ જો પહાડી વિસ્તારોની વાત કરવામાં આવે તો અહી ભેંખડ ઘસી આવવાની ઘટનાઓ સામે આવી છએ ત્યારે આજરોજ જમ્મુ શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલલની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રીઓને પણ […]

ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ,સેંકડો વાહનો ઉધમપુરમાં ફસાયા

શ્રીનગર :ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થયા બાદ શનિવારે ઉધમપુરમાં સેંકડો વાહનો ફસાઈ ગયા હતા. આ પહેલા શનિવારે રામબન જિલ્લામાં ટનલ 3 અને 5 ને જોડતો રસ્તો ભૂસ્ખલનને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. ભૂસ્ખલનની ઘટનાને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગને આગલી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો. 250 km લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ કાશ્મીરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code