1. Home
  2. Tag "Jammu-Srinagar highway"

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલને લઈને વાહનવ્યવહાર સ્થગિત, અમરનાથ યાત્રીઓને અહીં રોકવામાં આવ્યા

શ્રીનગરઃ- દેશભરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે હાલત કફોડી બની છએ રસ્તાઓ અવરોઘિત બન્યા છે તો વળી ઠેર ઠેર પાણી ભરાયા છએ જો પહાડી વિસ્તારોની વાત કરવામાં આવે તો અહી ભેંખડ ઘસી આવવાની ઘટનાઓ સામે આવી છએ ત્યારે આજરોજ જમ્મુ શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલલની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રીઓને પણ […]

ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ,સેંકડો વાહનો ઉધમપુરમાં ફસાયા

શ્રીનગર :ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થયા બાદ શનિવારે ઉધમપુરમાં સેંકડો વાહનો ફસાઈ ગયા હતા. આ પહેલા શનિવારે રામબન જિલ્લામાં ટનલ 3 અને 5 ને જોડતો રસ્તો ભૂસ્ખલનને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. ભૂસ્ખલનની ઘટનાને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગને આગલી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો. 250 km લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ કાશ્મીરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code