1. Home
  2. Tag "jay shree ram"

મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખવાથી સર્જાયો તણાવ, પોલીસે કહ્યું- 24 કલાકમાં અપરાધીને પકડી લઈશું

બીડ: એક અજ્ઞાત વ્યક્તિએ મહારાષ્ટ્રના બીડ જિલ્લાની મોટી મસ્જિદની દિવાલ પર ધાર્મિક સૂત્ર લખ્યું. તેનાથી વિસ્તારમાં કોમવાદી તણાવ પેદા થઈ ગયો છે. પોલીસે સોમવારે આ ઘટનાના સંદર્ભે મામલો નોંધ્યો છે. જણાવવામાં આવે છે કે અજ્ઞાત વ્યક્તિએ મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખ્યું. આ સૂત્ર મોડી સાંજે મજલગાંવમાં મરકજી મસ્જિદની દિવાલ પર લખલું હતું. તેના પછી […]

ચીની સૈનિકો બોલ્યા જય શ્રીરામ, LACનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભ બાદ હવે પટ સામાન્ય જનતા માટે પણ ખુલી ચુક્યા છે. આખા દેશમાં સોમવારે દિવાળી જેવો માહોલ હતો. ખાસ વાત એ છે કે ભારત જ નહીં અમેરિકા, મેક્સિકો, જાપાન સહીત દુનિયાના ઘણાં દેશોમાં રામના નામની ગુંજ સંભળાય રહી છે. આ દરમિયાન વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લાઈન ઓફ […]

હનુમાન જયંતિ 2021 – બજરંગબલીની આ રીતે કરો પ્રાર્થના તો થશે શ્રીરામ ભક્ત હનુમાન પ્રસન્ન

આજે હનુમાન જયંતિની થશે કેટલાક મંદિરોમાં પૂજા-પ્રાર્થના મંગળવારના દિવસે આવ્યો હનુમાન જયંતિનો અવસર શ્રી રામ ભક્ત હનુમાનની આ રીતે કરો પ્રાર્થના જ્યોતિષો તથા ધાર્મિક સંત મહાત્માઓ દ્વારા હંમેશા કહેવામાં આવે છે કે શ્રી રામની ભક્તિ કરો તો હનુમાનજી ત્યાં અવશ્ય પધારે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી બજરંગબલી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પણ […]

અયોધ્યા રામ મંદિર નિર્માણ: હવે તમે પણ આપી શકો છો મંદિરનિર્માણને લઈને પોતાનો અભિપ્રાય

રામ જન્મભૂમિ પરિસરની ડીઝાઇન હવે તમારા હાથમાં ટ્રસ્ટે લોકો પાસેથી માંગ્યા સૂચનો 25 નવેમ્બર સુધીમાં ઇમેલ દ્વારા મોકલાશે સૂચનો અયોધ્યા: તમે અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિરની ડિઝાઇન માટે પણ તમારો આઈડિયા આપી શકો છો. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા નિ:શુલ્ક સૂચનો અપાયા છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર અયોધ્યામાં 70 એકરમાં બનાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code