સરકાર સામેના કોઈપણ પ્રશ્નો હોય તો CM કે મંત્રીઓને બદલે સીઆર પાટિલ કેમ જવાબ આપે છેઃ મેવાણી
અમદાવાદઃ બનાસકાંઠાના વડગામમાં પાણીની સમસ્યા મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષે આપેલા નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વળતો પ્રહાર કરતા સી.આર પાટીલને દખલગીરી ન કરવા માટે સલાહ આપી હતી. એટલું જ નહીં જીગ્નેશ મેવાણી એ એમ પણ કહ્યું હતું કે, પાણી મુદ્દે મુખ્યમંત્રી, સંબંધિત વિભાગના મંત્રી કે અધિકારીએ જવાબ આપવાની જરૂર હતી. શા માટે સી.આર.પાટિલ દખલગીરી […]