1. Home
  2. Tag "jiten ram manjhi"

જિતનરામ માંઝીની રાજકીય આગાહી: નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી શક્યતા, 14 જાન્યુઆરી બાદ કંઈપણ થઈ શકે છે

નવી દિલ્હી: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેમણે પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. માંઝીનો દાવો છે કે નીતિશ કુમાર કોઈપણ સમયે પલટી મારી શકે છે. નીતિશ કુમારને ભાજપના આમંત્રણનો ઈન્તજાર છે. ભાજપ જો આજે બોલાવે છે, તો નીતિશ કુમાર જવા માટે તૈયાર થઈ જશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code