1. Home
  2. Tag "Joravarsinhji library closed"

વઢવાણમાં જોરાવરસિંહજી પુસ્તકાલયનું મકાન જર્જરિત હોવાથી બંધ કરી દેવાતા લોકોમાં અસંતોષ

વઢવાણઃ શહેરમાં વર્ષોથી ઐતિહાસિક ગણાતું જોરાવરસિંહજી પુસ્તકાલય હતું, અને શહેરના વાંચનપ્રેમી લોકો પુસ્તકાલયમાં જઈને વાંચન કરતા હતા. લાયબ્રેરીમાં વર્ષો જુના કિંમતી ગણાતા પુસ્તકો હતો. તેમજ જાણીતા અખબારો પણ મંગાવવામાં આવતા હતા. એટલે મોટાભાગના સિનિયર સિટીઝન્સ લાયબ્રેરીમાં અખબારો વાંચવા માટે જતાં હતા. દરમિયાન વર્ષો જુનુ લાયબ્રેરી યાને કે પુસ્તકાલયનું મકાન જર્જરિત બની જતાં બંધ કરી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code