રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 13મી જુલાઈએ હાથ ધરાશે સુનાવણી
અયોધ્યા, 10 જુલાઈ 2026: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરી કેસમાં પોલીસ તપાસમાં દરરોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આ સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. તેમજ આ કાસની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. આ કેસ અંગે આગામી 13મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠલની ખંડપઠમાં ચુનાવણી હાથ ધરવામાં […]


