1. Home
  2. Tag "Kailash mansarovar"

ભારતીયો માટે કૈલાશ માનસરોવરની યાત્રા થઈ મોંધી, ચીને વધારી યાત્રા ફી નિયમો પણ આકરા કર્યા

ભારતના લોકો માટે કૈલાશ માનસરોવર યાત્રા મોંધી થઈ ચાઈનાએ યાત્રાના ચાર્જમાં કર્યો વધારો દિલ્હીઃ- ચીન હંમેશાથી ભારત સાથે આડુ ચાલતું આવ્યું છે. ચીન અને ભારતના સંબંધો હંમેશા વિવાદમાં રહેલા છે તણાવપૂર્ણ સ્થિતિને લઈને ભારત સાથે ચીનનું વર્તન ઠીક હોતુ નથી ત્યારે હવે ચીને ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રાના ચાર્જમાં વધારો કર્યો છે.ચીન ક્યારેય તેની નાપાક […]

કૈલાશ માનસરોવરની યાત્રાનો કાલે 1લીમેથી પ્રારંભ, આ વર્ષે માત્ર નેપાળના માર્ગેથી જઈ શકાશે

અમદાવાદઃ કૈલાસ માનસરોવરની યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. કોરોના કાળને લીધે છેલ્લા બે-ત્રણ વર્ષથી યાત્રા બંધ હતી. આ વર્ષે દર્શનાર્થીઓ માટે યાત્રાનો આવતી કાલ તા.1લી મેથી પ્રારંભ થઈ રહ્યો છે. હિમાલયની ગિરિકંદરાઓના દુર્ગમ માર્ગથી ટોચ સુધી જનાર પર્વતારોહકો અને ભક્તોમાં કૈલાસ માનસરોવર અનેરો રોમાન્ચ ખડો કરે છે. જો કે આ યાત્રાએ જવા માટે ચાઇના સરકારની મંજૂરી […]

આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે કૈલાશ માનસરોવરની યાત્રા થવી મુશ્કેલ, પરંતુ આ રીતે હવે ચીન પર નિર્ભરતા ઓછી થશે

આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે વિશ્વ પ્રસિદ્વ માનસરોવરની યાત્રા નહીં યોજાય તેવામાં કુમાઉ મંડલ વિકાસ નિગમ હવે બીજો પ્લાન તૈયાર કરી રહ્યું છે જેથી ધાર્મિક યાત્રાઓ પર ભારતની ચીન પરની નિર્ભરતા પૂરી રીતે ખતમ થઇ જશે નવી દિલ્હી: દર વર્ષે વિશ્વ પ્રસિદ્વ માનસરોવરની યાત્રા માટે લાખો શ્રદ્વાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ આ વખતે કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code