1. Home
  2. Tag "kailash satyarthi"

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગૉલના એડવોકેટ તરીકે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની પસંદગી

યૂએનના SDG તરીકે કૈલાશ સત્યાર્થીની નિમણૂક તેઓ નોબેલ પ્રાઈઝ સમ્માનિત છે   દિલ્હીઃ દેશમાં જાણીતું નામ તથા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીને યુનાઇટેડ નેશન્સે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એડવોકેટ તરીકે નિયુક્ત કર્યા છે. એસડીજી એડવોકેટ તરીકે, સત્યાર્થી હવે વર્ષ 2030 સુધીમાં યૂએનના ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં મહત્વની  ભૂમિકા ભજવશે. કૈલાશ સત્યાર્થી બાળ ગુલામીનો અંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code