1. Home
  2. Tag "KAMRAN"

પાગલપણું: સનકી હત્યારાએ પિતા-દાદા સહીત પરિવારના 12 લોકોને ગોળી મારી ઉતાર્યા મોતને ઘાટ

તહેરાન : એક સનસનાટીપૂર્ણ ઘટના દરમિયાન એક યુવકે ઘરમાં ઘૂસીને પરિવારજનો પર હુમલો કરી દીધો. આના પહેલા કે કોઈ કંઈ સમજે, તેણે પોતાની પાસેથી બંદૂક કાઢી અને એક પછી એક ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. ઈરાનના રહેવાસી આ યુવકે પોતાના પિતા અને દાદા સહીત પરિવારના કુલ 12 સભ્યોની હત્યા કરી દીધી.  ઈરાનના ન્યાયિક વિભાગના એક અધિકારીએ […]

પુલવામા એટેક: 44 જવાનોની શહીદીના 100 કલાકમાં કાશ્મીર ખાતેની જૈશ – એ – મોહમ્મદની લીડરશીપનો કરાયો સફાયો

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ માત્ર 100 કલાકની અંદર જૈશ-એ-મોહમ્મદે કાશ્મીરમાં વસવાટ કરનારા તમામ ટોચના આતંકીઓનો સફાયો કર્યો છે. આ વાત પુલવામા હુમલા મામલે સેના, પોલીસ અને સીઆરપીએફની એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી છે. લેફ્ટિનેન્ટ જનરલ કંવલજીતસિંહ ઢિલ્લને કહ્યુ છે કે ઘાયલોની પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે હુમલાના 100 કલાકો […]

પુલવામાના પિંગલેનામાં 18 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, ડીઆઈજી, લેફ્ટિનેન્ટ કર્નલ ઈજાગ્રસ્ત

પુલવામાના પિંગલેના ગામમાં ચાલી રહેલી અથડામણમાં ગાઝી રાશિદ, કામરાન સહીત કુલ ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. જો કે આ અથડામણમાં અત્યાર સુધીમાં એક મેજર સહીત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થઈ ચુક્યા છે. સાઉથ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રિથી ચાલી રહેલી અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીઆઈજી અમિત કુમાર ઘાયલ થયા છે. પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રે બાર વાગ્યાથી […]

સુરક્ષાદળોએ ઠાર કર્યા જૈશ-એ-મોહમ્મદના બે કમાન્ડર, પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ ગાઝી પણ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી કમાન્ડરોને ઠાર કર્યા છે. છેલ્લા અહેવાલ મુજબ, આતંકવાદીઓની ઓળખવિધિ પૂર્ણ થવાની બાકી હતી. પરંતુ જણાવવામાં આવે છે કે ઠાર થયેલા બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ગાઝી રશીદ અને કામરાન હોવાનું જણાવવામાં આવે છે. ગાઝી રશિદ પુલવામા ખાતે સીઆરપીએફના 44 જવાનોને શહીદ કરનારા ફિદાઈન એટેકનો મુખ્ય ષડયંત્રકારી હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code