1. Home
  2. Tag "Kanaiyalal massacre"

રાજસ્થાનમાં કનૈયાલાલ હત્યાકાંડ મામલે ગહેલોત સરકાર ઉપર હિંમતા બિસ્વા સરમાના આકરા પ્રહાર

જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં થયેલી ટેલર કનૈયાલાલની ઘાતકી હત્યાને એક વર્ષ કરતા વધારે સમય થઈ ચુક્યો છે, પરંતુ અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાના નિવેદનને પગલે આ કેસ ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. રાજસ્થાનના કોટામાં કનૈયાલાલ હત્યાકાંડને યાદ કરીને તેમણે કહ્યું હતું કે, આવો કોઈ કેસ અસમમાં થયો હોત તો માત્ર 10 મિનિટમાં જ હિસાબ બરાબર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code