1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકઃ તુમકુરમાં બસ પલટી ખાઈ જતા 8ના મોક અને 25 મુસાફર ઘાયલ

મુંબઈઃ કર્ણાટકના પાવાગડા પાસે પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન થયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. તેમજ ઘાયલોને […]

કર્ણાટક પણ ચાલી શકે છે ગુજરાતના રસ્તા પર,સ્કૂલમાં ભણાવવામાં આવી શકે ભગવદ ગીતા

ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભણશે ભગવદ ગીતા કર્ણાટક સરકાર પણ જઈ શકે છે ગુજરાત સરકારના રસ્તા પર કર્ણાટકમાં પણ વિદ્યાર્થીઓ ભણી શકે છે ભગવદ ગીતા બેંગ્લોર:ગુજરાતમાં સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં વિદ્યાર્થી ભગવદ ગીતાને ભણશે અને સ્કૂલો દ્વારા ભગવદ ગીતા ભણાવવામાં આવશે. હવે આ પ્રકારનું ભણતર કર્ણાટકમાં પણ […]

હિજાબ વિવાદ મામલે હાઈકોર્ટના નિર્ણય પર  મુસ્લિમ સંગઠનો દ્વારા આજે કર્ણાટક બંધ

હિજાબ વિવાદ મામલે મુસ્લિમ સંગઠનો આજે કર્ણાટક રાખશે બંઘ કોર્ટના નિર્ણય સામે મુસ્લિમ સંગઠનોની નારાજગી આ બંધ સ્વેચ્છિક રીતે રખાશે, કોઈને પણ બદાણ નહી કરાય દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કર્ણાટકથી શરુ થયેલો હિજાબ વિવાદ દેશભરમાં ફેલાયો હતો ત્યાર બાદ તેના પડધાઓ વિદેશમાં પણ પડ્યા હતા જો કે કર્ણાટક હિજાબ વિવાદ મામલે હાઈકોર્ટે પોતાના ચૂકાદો સંભળાવી […]

સ્કૂલે નક્કી કરેલા યુનિફોર્મ મુદ્દે વિદ્યાર્થીઓ વાંધો ન ઉઠાવી શકેઃ કર્ણાટક હાઈકોર્ટ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, હિજાબ ઈસ્લામનો ભાગ નથી, શિક્ષણ સંસ્થાન આવી રીતે હિજાબ ઉપર પ્રતિબંધ લગાવી શકે છે. રાજ્યની વડી અદાલતની ફુલ બેંચે આદેશ આપતા નોંધ્યું હતું કે, હિજાબ પહેરવો ઈસ્લામનો ભાગ નથી. કેસની હકીકત અનુસાર કેટલીક વિદ્યાર્થિનીઓએ હિજાબને […]

હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટ આજે ચુકાદો સંભળાવશે

હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટ ચુકાદો સંભળાવશે રાજ્યમાં પોલીસ અને તંત્ર એલર્ટ પર કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા કર્ણાટક :ઉડુપીમાં પ્રિ-યુનિવર્સિટી કોલેજની ગર્લ સ્ટુડન્ટ્સના એક જૂથે, તેમના વર્ગોમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની માગણી કરી, જ્યારે કેટલાક હિંદુ વિદ્યાર્થીઓ કેસરી શાલ પહેરીને આવ્યા ત્યારે વિવાદ થયો. આ મુદ્દો દેશના દરેક રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે […]

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્ણાટકમાં પાંચ હાઈવે પરીયોજનાઓનો કર્યો શિલાન્યાસ

કર્ણટકને પાંચ હાઈવે માર્ગની મળી ભેટ મંત્રી ગડકરીને ર હાઈવે માર્ગનો કર્યો શિલાન્યાસ   દિલ્હી- કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ક્રણટાકમાં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેમનો હેતુ રોડ નેટવર્કને યુએસ જેવો બનાવવાનો છે. મંત્રી ગડકરીએ 238 કિલોમીટર લંબાઇના પાંચ હાઇવેનો શિલાન્યાસ કર્યો, જેનો અંદાજિત ખર્ચ […]

કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં 8 આરોપી ઝડપાયાં

બેંગ્લોરઃ કર્ણાટકમાં બજરંગદળના કાર્યકર હર્ષાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ચરચારી ઘટનામાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હોવાનું હોવાનું જાણવા મળે છે. આ તમામ આરોપીઓ લઘુમતી કોમના હોવાનું જાણવા મળે છે. હર્ષાની હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાની શકયતા છે. બીજી તરફ હર્ષાની હત્યા બાદ તેના […]

હિજાબ પહેરવા પર સરકારની રોક નથી, તે સંસ્થાના નિયમો પર નિર્ભર: કર્ણાટક સરકાર

હિજાબ વિવાદ પર કર્ણાટક સરકાર કહ્યું હિજાબ પર સરકારની કોઈ રોક નથી, પણ સંસ્થાના નિયમો પર નિર્ભર બેંગ્લોર: હાલ હિજાબ વિવાદ દેશમાં એવો વકર્યો છે કે તે દેશના દરેક રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વાતને લઈને કેટલાક લોકો દ્વારા નિવારણને લઈને પ્રતિક્રિયા આપવામાં આવે છે તો ક્યારેક કેટલાક લોકો દ્વારા ભડકાઉ નિવેદનો આપવામાં આવતા […]

કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે હિન્દુ કાર્યકરની હત્યાના કેસમાં 3 આરોપીઓ ઝડપાયાં

બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકરની હત્યાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતકના અંતિમ સંસ્કાર વખતે હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી, જેમાં એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. રાજ્ય ભાજપના નેતાઓએ આ હત્યાની નિંદા કરી છે અને તેમાં કેટલાક ઇસ્લામિક […]

શું હિંદુ યુવાઓને ટાર્ગેટ કરવામાં આવે છે? પહેલા ગુજરાતમાં અને હવે કર્ણાટકમાં હત્યા

નવી દિલ્હીઃ ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક મુદ્દે પોસ્ટ કરનારા હિન્દુ યુવાન કિશન ભરવાડની સરાજાહેર ગોળીમારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી.ત્યાં હવે કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે બજરંગદળના યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આમ કટ્ટરપંથીઓ હિન્દુ યુવાનોને નિશાન બનાવી રહ્યાં હોવાનું હિન્દુ સંગઠનો માની રહ્યાં છે. જેથી આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code