1. Home
  2. Tag "KARNATAKA"

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે […]

કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફરી ગરમાયો, મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને મેમોરેન્ડમ સુપરત કર્યું, હિજાબ પહેરવાની પરવાનગી માંગી

કર્ણાટકમાં હિજાબનો વિવાદ ફરી ગરમાયો વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને મેમોરેન્ડમ સુપરત કર્યું હિજાબ પહેરવાની પરવાનગી માંગી બેંગલોર:કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.મંગલુરુની એક યુનિવર્સિટીની મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ડેપ્યુટી કમિશનરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. છોકરીઓએ ક્લાસમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી છે.ફાતિમા નામની વિદ્યાર્થીનીએ કહ્યું કે, કોર્ટના આદેશ બાદ કંઈ થયું નથી.અમે શાંતિપૂર્ણ રીતે […]

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે કર્ણાટકમાં ટીયુ સુલતાને બનાવેલી મસ્જિદને લઈને વિવાદ

બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ સર્જાયો છે અ કોર્ટના આદેશને પગલે કોર્ટમાં સર્વે કરવામાં આવ્યો હતો. હવે કર્ણાટકમાં ટીપુ સુલ્તાનના શાસન દરમિયાન બાંધવામાં આવેલી મસ્જિદને લઈને વિવાદ ઉભો થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જે સ્થળ ઉપર મસ્જિદ બનાવાઈ હતી ત્યાં ક્યારેક હનુમાનજીનું મંદિર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તેમજ હિન્દુ સંગઠનોએ અહીં પુજા […]

કર્ણાટક સરકારને રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પિકર પર બેન લગાવ્યો

કર્ણાટક સરકારનું એલાન રાતે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉટ સ્પિકર રહેશે બેન દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમથી લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં આ વિવાદ વકર્યો હતો ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે કર્ણાટક સરકારે મહત્વની જાહેરાત કરી છે પ્રાપ્ત જાણકારી પ્રમાણેર્ણાટક સરકારે લાઉડસ્પીકર પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે […]

કર્ણાટકની કોલેજમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓને પરિક્ષામાં બેસતા અટકાવાઈ, પરિક્ષા આપ્યા વિના પરત ફરવું પડ્યું

કર્ણાટકમાં હિજાબ પહેરીના આવેલી નવિદ્યાર્થીઓ સામે વિવાદ પરિક્ષામાં બેસતા અટકાવામાં આવી કોલેજથી પરત ફરવું પડ્યું કર્ણાટકમાં હિજાબ વિવાદ ઘણો વકર્યો હતો ત્યારે ફરી એક વખત કર્ણાટકમાં હિજાબને લઈને વિદ્યાર્થીઓને પરિક્ષા ન આપવા દેવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણાટકના ઉડુપીમાં બે વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને પરીક્ષા આપવા પર રોક લગાવવામાં આવી હતી. આ પછી […]

કર્ણાટકમાં જૂના હુબલી પોલીસ સ્ટેશન પર થયેલા પથ્થરમારામાં  4 પોલીસકર્મી ઘાયલ, કલમ 144 લાગુ

જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પથ્થરમારામાં 4 પોલીસકર્મી ઘાયલ,કલમ 144 લાગુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી બેંગલોર:કર્ણાટકમાં હુબલીના જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થતા એક ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા.જેને પગલે  શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેસ નોંધવામાં આવ્યો […]

ભારતીય મુસ્લીમોને ભડકાવવાનો વૈશ્વિક આતંકવાદી સંગઠન અલકાયદાનો પ્રયાસ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉભો થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને આ અરજી હજુ પેન્ડીંગ છે. દરમિયાન વૈશ્વિક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અલ-ઝવાહિરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે હિજાબ મુદ્દે ચર્ચામાં આવેલી યુવતીની પ્રશંસા કરી હતી. તેમજ મુસ્લિમોને હિજાબ મામલે સમર્થન આપવા મુસ્લિમોને સૂચના આપી હતી. બીજી […]

હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, વિદ્યાર્થિનીઓએ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થયેલો હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હિજાબનું સમર્થન કરતી વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. તેમજ અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની માંગણી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓના વકીલને હિજાબ વિવાદને લઈને કેટલીક તાકીદ પણ કરી હતી. વિદ્યાર્થિનીઓની […]

કર્ણાટકઃ હિજાબ વિવાદને પગલે પરીક્ષાનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓની ફરીથી નહીં લેવાય પરીક્ષા

બેંગલુરુ: કર્ણાટકના PUમાં હિજાબના મુદ્દે પ્રેકટીકલ પરીક્ષાઓ છોડી હતી તેમને બીજી તક આપવામાં આવશે નહીં. તેનો નિર્ણય કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થિનીઓએ પ્રેક્ટિકલનો બહિષ્કાર કર્યો હતો. એવા સંકેતો હતા કે આ વિદ્યાર્થિનીઓને ફરીથી હાજર થવાની તક આપવામાં આવશે, પરંતુ સરકારે આ વિદ્યાર્થીઓ માટેના ફરીથી પરીક્ષાના […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ ભારતીય વિદ્યાર્થી નવીનનો મૃતદેહ કર્ણાટક પહોંચ્યો

બેંગ્લોરઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. નવીન નામના આ વિદ્યાર્થીનું મોત થતા કર્ણાટકમાં રહેતા તેના પરિવારજનોના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ સરકાર દ્વારા તેના મૃતદેહને પરત ભારત લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે તેનો મૃતદેહ કર્ણાટકના હાવેરીમાં પહોંચ્યો હતો. નવીના પૈતૃક આવાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code