1. Home
  2. Tag "KARNATAKA"

ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારોની લીધી મુલાકાત

બેંગ્લોરઃ કર્ણાટકમાં વરસાદ વચ્ચે ‘ભારત જોડો યાત્રા’ ફરી એકવાર ચામરાજનગરના ટોંડવાડી ગેટથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી પોતાના સમર્થકો સાથે લોકોને મળવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા આ દરમિયાન રાહુલ લોકોને મળીને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પદયાત્રાનો આજે 24મો દિવસ છે. દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી તેમજ પીડિત પરિવારને […]

હવે આ રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણ પર પ્રતિબંધ – વિરોધ છતાં વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ મંજૂર

કર્ણટાકમાં  બળજબરીથી ધર્માંતરણ પર પ્રતિબંધ  અનેક વિરોધ છતાં વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી પાસ બેંગલુરુઃ- દદેશમાં દિવસેને દિવસે ઘર્માંતરણની ઘટનાઓ વધતી જઈ રહી છે જેને લઈને એનેક રાજ્યો એ આ અંગે નવા કાયદા નિયમ બનાવ્યા છએ ત્યાકરે વધુ એક રાજ્યએ પણ ઘર્માંતરણને લઈને વિધાનસભામાં બિલ પસાર કર્યું છે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આજે એટલે કે ગુરુવારે કર્ણાટક […]

કર્ણાટકની 13 હજાર શાળાનું પ્રતિનિધિત્વ કરતા બે સંઘનો પીએમ મોદીને પત્ર – બોમાઈ સરાકર પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

કર્ણાટકની 13 હજાર સ્કુલોએ પીએમને લખ્યો પત્ર તાત્કાલ સરકાર પર લગવ્યો ભ્રષ્ટાતારનો આરોપ બેંગલુરુઃ-  તાજેતરમાં કર્ણાટકની 13 હજાર જેટલી શાળાનું પ્રતિનિધિત્વ કરતા સંઘ wo એસોસિએશનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બસવરાજ બોમાઈની આગેવાની હેઠળની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના એસોસિએટેડ મેનેજમેન્ટ અને રજિસ્ટર્ડ અનએઇડેડ પ્રાઇવેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને પીએમ […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ સમગ્ર દેશમાં આ સ્થળ પર સૌથી વધુ ઉંચાઈએ લહેરાઈ રહ્યો છે તિરંગો

નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે એટલું નહીં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુઘી તિરંગા અભિયાન યોજાશે.  સરકાર દ્વારા લોકોને રાષ્ટ્રધ્વજ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં […]

કર્ણાટક: મેંગલોરમાં છરીના હુમલાથી યુવકનું મોત,વિસ્તારમાં કલમ 144 લાગુ

 23 વર્ષીય યુવકની કરવામાં આવી હત્યા છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી   મેંગ્લોર:કર્ણાટકના મેંગ્લોરમાં બીજેપી કાર્યકર પ્રવીણ નેતારુની હત્યા બાદ મુસ્લિમ યુવક પર હુમલાની ઘટના સામે આવી છે.યુવકની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આ હુમલો દક્ષિણ કન્નડ વિસ્તારમાં થયો છે.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચી ગયો હતો […]

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરની હત્યાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં બની હતી. કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. ભાજપના યુવા નેતા બાઇક પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. સુત્રોના […]

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગઃ ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્ય જાહેર

અમદાવાદઃ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગ કવાયતના ત્રીજા સંસ્કરણના પરિણામો નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ કાપડ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાત અને કર્ણાટક રાજ્યોની શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા શ્રેણીમાં ઉભરી આવ્યા છે જેમાં દિલ્હીનો NCT પ્રદેશ પણ સામેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશ (UT) અને પૂર્વોત્તર રાજ્યો (NE)માં આ ટોચનું સન્માન મેઘાલયને […]

31 ફાઇનલિસ્ટને હરાવીને કર્ણાટકની સિની શેટ્ટીએ જીત્યો મિસ ઈન્ડિયાનો ખિતાબ  

કર્નાટકની સિની શેટ્ટી મિસ ઇન્ડિયા 2022 બની 31 ફાઇનલિસ્ટને હરાવીને તાજ જીત્યો મિસ ઇન્ડિયા 2022 માં ચમક્યા સેલેબ્સ મુંબઈ:દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે.કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયાનો સુંદર તાજ પોતાના નામે કરી લીધો છે. તેણે 31 ફાઇનલિસ્ટને હરાવીને આ શાનદાર સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ અને […]

“શાંતિમ યોગેન વિન્દતિ”: કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

મુંબઈઃ સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 જાણીતા સ્થળો ઉપર યોગ દિવસની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી  બસવરાજ બોમાઈજી સહિતના આગેવાનો પણ જોડાયાં હતા. આ પ્રસંગ્રે […]

પીએમ મોદી 20 અને 21 જૂનના રોજ કર્ણાટકની મુલાકાત લેશે-વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પીએમ મોદી કર્ણાટકની લેશે મુલાકાતે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે કાર્યક્રમમાં અનેક લોકો રહેશે ઉપસ્થિત દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 અને 21 જૂન 2022ના રોજ કર્ણાટકની મુલાકાતે રહેશે. 20 જૂનના રોજ બપોરે લગભગ 12.30 કલાકે વડાપ્રધાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુની મુલાકાત લેશે.જ્યાં તેઓ બ્રેઇન સંશોધન કેન્દ્ર (CBR)નું ઉદ્ધાટન કરશે અને તેઓ બાગ્ચી- પાર્થસારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code