1. Home
  2. Tag "Kashtabhanjan Hanumanji Temple"

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ધૂળેટીએ ઊજવાશે રંગોત્સવ

મંદિરના પ્રાંગણમાં હાઈટેક મશીનથી ઉડાડવામાં આવશે રંગો કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાશે પ્રાકૃતિક સપ્ત ધનુષ્યના રંગો રાજસ્થાનથી મંગાવાયા બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ધૂળેટીનું પર્વ ધામધુમથી ઊજવવામાં આવશે.કષ્ટભંજન દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. ત્યારબાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરવામાં આવશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને રાખડીનો શણગાર કરાયો

રક્ષાબંધનની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા, સંતોએ હરિભક્તોને રાખડીઓ બાંધી આશીર્વાદ આપ્યા, બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે અષાઢી બીજના દિને દાદાને 500 કિલોનો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે.  તથા દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો છે. અને આજે સવારથી જ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં યોજાયો રંગોત્સવ, ભાવિકો ભક્તિના રંગે ભીંજાયા

બોટાદઃ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધૂળેટીના પર્વે  દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. હોળી-ધૂળેટીના દિને દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સંતો-મહંતો અને 50 હજારથી વધુ હરિ ભક્તોએ એકસાથે દાદાના રંગે રંગાયા હતા. 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા હતા. આ ઓર્ગેનિક રંગ […]

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે મારુતી યજ્ઞ અને 176 મો પાટોત્સવ યોજાશે

બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે શુક્રવારે  176 મો પાટોત્સવ યોજાશે. જેમાં મારુતિ યજ્ઞ, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે  મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે. ગુરૂવાર સાંજથી મોટાપ્રમાણમાં દાદાના ભક્તો સાળંગપુર પહોંચી ગયા છે. અને આજે વહેલી સવારથી ઉત્સવનો પ્રારંભ થશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શનાર્થે ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code