1. Home
  2. Tag "-kejriwal"

દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલને EDએ ચોથું સમન્સ મોકલ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરાબ કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. અત્યાર સુધી કેજરીવાલ કોઈ સમન્સમાં હાજર થયા નથી. તેણે તેની લીગલ ટીમ તરફથી સમન્સનો જવાબ મોકલ્યો હતો. હવે EDએ નવેસરથી સમન્સ મોકલીને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર કેજરીવાલ 18, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code