1. Home
  2. Tag "KERAL"

ચીનમાં ફેલાય રહેલી બિમારીને લઈને કર્ણાટકની સરકાર એલર્ટ, રાજ્યના નાગરિકોને એડવાઇઝરી જારી કરી આપી આ સલાહ

 દિલ્હી – ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી ઍક બુમારી ફેલાય રહી છે ખાસ કરી ને આ બઉઈમારી બાળકોને અસર કરતી જોવા મળી છે જેને ળઅને 2 દિવસ અગાઉ ભારત સરકારે પણ દરેક રાજ્યોને પરત લખીને સતર્ક કર્યા હતા ત્યારે હવે ક કર્ણાટક સરકારે ચીનમાં ફેલાતા નવા રોગને લઈને રાજ્યમાં એડવાઈઝરી જારી કરી છે. કર્ણાટક સરકારના આરોગ્ય […]

કેરળમાં નિપાહ વાયરસનો કહેર- કોઝિકોડીમાં વાયરસ સામે લડવા માટે રાજ્યની સરકારે લોંચ કરી ઓપીડી સેવા

દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ નવાયરસનું જોખમ વઘતુ જઈ રહ્યું છે રાજ્ય સરકાર સહીત કેન્દ્રીની આરોગ્ય ટીમ પણ ખાસ નજર રાખી રહી છે ત્યારે સરકાર દ્રારા વાયરસને ફેલાતો અટકાવવા માટે અનેક પ્રકારના જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તેની ઈ-સંજીવની ટેલીમેડિસિન સિસ્ટમ હેઠળ વિશેષ બહારના […]

કેરળમાં વઘતું નિપાહ વાયરસનું જોખ- 700 લોકોમાંથી 77 જેટલા લોકો ઉચ્ચ જોખમની શ્રેણીમાં

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી કેરળ રાજ્ય નિહાપ વાયરસની ઝપેટમાં આવ્યું છે 2 લોકોની નિપાહ વાયરસથી મોતની પૃષ્ટિ થયા બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ બની છે સાથે જ કેન્દ્રીય આરોગ્યની ટિમ પણ કેરળ પહોંચી સ્થિતિનો ત્યાગ મએળવ્યો છે આવી સ્થિતિમાં હાલ પણ રાજ્યમાં નિપાહ વાયરસનું જોખમ વઘતુ જ જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ […]

કેરળમાં નિપાહ વાયરસને લઈને શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ, 7 ગામો બન્યા કન્ટેઈનમેન્ટ ઝોન

  દિલ્હીઃ- કેરળમાં નિપાહ વાયરસ ફેલાયો છે  જેનું જોખમ વર્જેતાતા કેન્દ્રીય આરોગ્યને ટિમ પણ રાજ્યની મુલાકાતે પોહંચી છે આવી સ્થિતિમાં  ત્રણ જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 7 ગ્રામ પંચાયતોને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવી છે. આ સહીત વહીવટ તંત્ર દ્રારા  બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. કેરળ સરકારે બુધવારે […]

કેરળમાં નિપાહ વાયરસથી બે મૃત્યુ કેસ નોંધાતા કેન્દ્રીય આરોગ્યની ટીમ રાજ્યની મુલાકાતે પહોંચી

કેરળમાં તાજેતરમાં નિપાહ વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે બે શંકાસ્પદ મોતની નિપાહ વાયરસની પૃષ્ટી થતા તચંત્ર દોડતું થયું છે ત્યારે કેન્દ્રની ટીમ પણ પરિસ્થિતિનો ત્યાગ મેળવવા કેરળની મુલાકાતે જઈ પહોંચી છે વિતેલા દિવસે રાજ્યમાં બે મોત થયા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસનો ખતરો દેખાઈ રહ્યો છે. હાલ પણ ચાર શંકાસ્પદ દર્દીઓ પર નજર […]

ચોમાસાનું થશે આગમન- આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસુ આપશે દસ્તક

આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસુ આપશે દસ્તક ચોમાસાના ઈંતઝારનો આવશે અંત ગરમીમાં મળશે રાહત દિલ્હીઃ- દેશભરના અનેક વિસ્તારોમાં કાળઝાર ગરમી બાદ હવે વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસું દસ્તક આપશે તેવી આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે ભરગરમીમાં પમ દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાઓ જોવા મળ્યા હતા. ભારતીય હવામાન […]

PFI ફુલવારીશરીફ કેસમાં NIA ની કાર્યવાહી – કર્ણાટક, કેરળ અને બિહાર સહીત 25 સ્થળો પર પાડ્યા દરોડા

PFI ફુલવારીશરીફ કેસમાં NIA ના અનેક સ્એથળો એ દરોડા કર્ણાટક, કેરળ અને બિહારમાં રેડ પાડવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં ગુનેગાર પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સખ્ત  બની છે, દેશના અનેક સ્થળોએ એનઆઈએ દ્રારા રેડ પાડવામાં આવી રહી છે ત્યારે હવે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ફુલવારીશરીફ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કર્ણાટક, કેરળ અને બિહારમાં લગભગ 25 સ્થળોએ દરોડા […]

નાઇજીરીયા દ્રારા અટકાયત કરાયેલા 16 ભારતીય નાવિકોને કરાયા 10 મહિના બાદ મુક્ત  – કેરળ પોતાના વતન પરત ફરશે

કેરળના 16 નાવિકોને નાઈજીરીયાએ કર્યા મૂક્ત  લાંબા સમય બાદ મળશે પોતાના પરિવારને  બેગંલુરુઃ-  દેશના દરિયામાં માછીમારો પોતાની સરહદ જ્યારે વટાવીને બીજા દેશની સરહદે પહોંચી જાય છે ત્યારે તેઓને અહી ઝડપી પાડવામાં આવે છે અને વર્ષો સુધી કેટલાક દેશઓ તો બંધંક બનાવીને રાખે છે ત્યારે કેરળના આવા જ 16 નાવિકોને નાઈજીરીયા દ્રારા 10 મહિના બાદ મૂક્ત […]

આ વર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય – 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું બેસવાની આગાહી

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી 4 જૂને કેરળમાં પહોંચશે સોમાસું દિલ્હી- હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે જે પ્રમાણે દરવર્ષની સરખામણીમાં આવર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.એટલે કે વર્ષ 2023 દરમિયાનનું આ ચોમાસું આ વર્ષે દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને  જણાવ્યું કે ચોમાસું […]

કેરળમાં નાવડી પલટી જવાની ઘટનામાં 21 લોકોના મોત , પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

કેરળમાં નાવડી પલટી જવાની ઘટનામાં 21  લોકે ગુમાવ્યા જીવ પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, મૃત્યુપામનારને 2 -2 લાખનું વળતર દિલ્હીઃ- દેશના રાજ્ય કેરળમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને રવિવારની સાંજે રવિવારે સાંજે કેરળના મલપ્પુરમમાં બોટ પલટવાની દુર્ઘટના બની જેમાં 21 લોકોના જીવ ગયા છે.જ્યારે સાત લોકોની હાલત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code