રેશનકાર્ડ પર કેરોસિનનું વિતરણ બંધ કરાતા ગરીબ પરિવારોને તહેવારો ટાણે મુશ્કેલી પડશે
રાજકોટઃ સમાજના ગરીબ અને નબળા વર્ગના પરિવારોને રેશનકાર્ડ પર રાહત ભાવે આપવામાં આવતું કેરોસીન હવે સંપૂર્ણપણે બધં કરી દેવામાં આવ્યુ છે. દર મહિને કેરોસીનની ડીલેવરી જે તે મહિનાના પ્રથમ સપ્તાહમાં કંડલા અને વડોદરાથી જિલ્લા પુરવઠા નિગમને થતી હોય છે. પરંતુ આ વખતે આ પ્રકારે કોઈ વિતરણ નહીં થાય તેવી સૂચના મળી જતા દિવાળીના તહેવારો ટાણે […]