1. Home
  2. Tag "Khadi"

ખાદી જન ભાવનાનું શક્તિશાળી પ્રતીક બનીઃ  PM મોદી

 નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં ખાદીના વેચાણમાં થયેલા વધારાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ આંકડા દર્શાવે છે કે ખાદી કેવી રીતે જન ભાવનાનું મજબૂત પ્રતીક બની ગઈ છે. ‘X’ પર ‘ખાદી ઈન્ડિયા‘ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાને આ વાત કહી હતી. ખાદીના ઈતિહાસમાં પહેલીવાર ‘ખાદી […]

દેશમાં ખાદીનું વેચાણ વધ્યું, નવ વર્ષમાં ટર્નઓવરમાં અનેક ગણો વધારો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સ્વદેશી વસ્તુઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ખાદીનો વપરાશ વધ્યો છે. દરમિયાન સ્‍વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત KVIC પ્રોડક્‍ટસનું ટર્નઓવર 1.34 લાખ કરોડને પર કરાવી દીધું છે. છેલ્લા 9 વર્ષમાં ગ્રામીણ વિસ્‍તારોમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલ સ્‍વદેશી ખાદી […]

ખાદી સાથે સંકળાયેલા કામદારોને હવે સૂતરની એક આંટીના રૂ. 10 વેતન મળશે

અમદાવાદઃ કચ્છમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની KVICની 694મી બેઠક દરમિયાન, આવક વધારવા માટે વેતન રૂ.7.50 પ્રતિ હેંક (સૂતરની આંટી)થી વધારીને રૂ.10 કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેનાથી કારીગરોની માસિક આવકમાં આશરે 33% અને વણકરોના વેતનમાં 10%નો વધારો થશે. આ નિર્ણય 1 એપ્રિલ 2023થી લાગુ થશે. KVICના અધ્યક્ષ મનોજ કુમારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-2022માં […]

દેશમાં ખાદીના વેચાણનો આંકડો રૂ. 5 હજાર કરોડને પાર પહોંચ્યો, 450થી વધારે આઉટલેટ ઉપર વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં પ્રજાને સરળતાથી ખાદીનું કપડુ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આઉટલેટ પણ શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ નિયમિત રીતે તેનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2021-22માં લગભગ પાંચ હજાર કરોડથી વધુની કિંમતનું ખાદી […]

વિશ્વભરમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે ભારત-થાઈલેન્ડ એકસાથે કામ કરશેઃ થાઈલેન્ડના રાજદૂત

નવી દિલ્હીઃ ખાદીની વધતી જતી વૈશ્વિક લોકપ્રિયતાએ  41મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર-2022માં ખાદી ઈન્ડિયા પેવેલિયનની મુલાકાત લેનાર ભારતમાં થાઈલેન્ડના રાજદૂત પટ્ટારત હોંગટોંગ અને ભારતમાં ઓમાનના રાજદૂત  ઈસા અલશિબાનીનું ધ્યાન ખેંચ્યું હતું. રાજદૂતોએ ખાદીની વૈશ્વિક લોકપ્રિયતાની પ્રશંસા કરી અને ખાદી પેવેલિયનમાં સેલ્ફી પોઈન્ટ પર મહાત્મા ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદીના ચિત્રો સાથે સેલ્ફી ક્લિક કરી. ખાદી […]

યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો, નવી દિલ્હીમાં એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું સૌથી વધારે વેચાણ

નવી દિલ્હીઃ આ વર્ષે 2જી ઓક્ટોબરે, ખાદી ઈન્ડિયાના CP આઉટલેટે ફરી એકવાર એક જ દિવસમાં ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી અનેક પ્રસંગોએ અપીલ કરી છે અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષ 2014 દરમિયાન સ્થિર ગતિએ હતું. […]

ચરખો ચલાવવો એ ભગવાનની ભક્તિથી ઓછું નથી, ખાદીથી પોણા બે કરોડ નવા રોજગાર મળ્યાઃ મોદી

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. વડાપ્રધાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પહોચ્યા હતાં જ્યાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને 7500 બહેનો સાથે ચરખો કાંત્યોં હતો. ત્યારબાદ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે ખાદી ફોર નેશન.. અમે ખાદી ફોર ફેશનના સંકલ્પમાં ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનો સંકલ્પ […]

દિલ્હીઃ ખાદી માટે નોલેજ પોર્ટલ શરૂ કરાયું, ડિઝાઇન જ્ઞાનનો પ્રસાર કરાશે

નવી દિલ્હીઃ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખાદી દ્વારા ખાદી માટે નોલેજ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ખાદી સંસ્થાઓને ડિઝાઈનની સૂચના આપવા માટે તે એક વિકસિત પ્લેટફોર્મ છે. પોર્ટલનું ઉદ્ઘાટન ખાદી ગ્રામોદ્યોગ કમિશન (KVIC)ના CEO સુશ્રી પ્રીતા વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. ખાદી સંસ્થાઓને ટેકો આપવા માટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના KVIC દ્વારા NIFT […]

શિક્ષકોને સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરવાની સુચના બાદ ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં 2જી ઓક્ટોબર ગાંધી જ્યંતીએ ખાદીનું વેચાણ પુરતુ થયું ન હતું. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીના ખાદી ખરીદવાના આહવાનને પગલે ચાલુ માસમાં ખાદીના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. માત્ર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો સ્ટાફ જ 25 લાખની ખાદીની ખરીદી કરે તેવો લક્ષ્યાંક સ્કુલબોર્ડના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે. ખાદી એ […]

ગુજરાતઃ ગાંધીજ્યંતિના દિવસે ખાદીના વેચાણમાં થયો વધારો, અગાઉના રેકોર્ડ તૂટ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ખાદીના એક વસ્ત્રની ખરીદી કરવા માટે અપીલ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ગાંધી જયંતિએ મહાત્માની ભૂમિ ગુજરાતમાં ખાદી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ 311 ખાદી ઇન્ડિયા આઉટલેટ્સમાં ખાદી ઉત્પાદનોનું એકંદર વેચાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code